Friday, May 8, 2026
Uam No. GJ32E0006963

મોરબીના પૂનમબેન મનીષભાઈ હિરાણીના માતૃશ્રી દમયંતિબેન દિલિપભાઈ સોઢા શ્રીજીચરણ પામેલ છે

મોરબીના પૂનમબેન મનીષભાઈ હિરાણીના માતૃશ્રી દમયંતિબેન દિલિપભાઈ સોઢા (ઉ.વર્ષ-૭૦ ) નું તા.૨૦-૬-૨૦૧૯ ને ગુરુવારે દુ:ખદ અવસાન થતાં ‘ ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ પરિવાર તેમના દિવંગત આત્માને પરામકૃપાળું પરમાત્મા દિવ્ય શાંતિ આપે...

મોરબીમાં હોલસેલ દુકાનો એ બપોર પછી સજ્જડ બંધ પાળ્યો !!

કોરોનાનું સંક્રમણ ટાળવા આજથી બપોરના બે વાગ્યે પછી દુકાનો બંધ રાખવાના નિર્ણયને જબરદસ્ત લોકસમર્થન મોરબી : હાલ મોરબીમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે ત્યારે શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અનાજ કરીયાણાના...

મોરબી : બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મનોજભાઈ ગઢવીનો આજે જન્મદિન

મોરબી: બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે.ફરજ બજાવી રહેલ મનોજભાઈ ગઢવીનો આજે જન્મદિન છે. મનોજભાઈ  પોતાની નિષ્ઠા, સહજ,સરળ,મિલનસાર સ્વભાવથી લોકો વચ્ચે રહી લોકો ના કામ કરવાના સ્વભાવના કારણે લોકચાહના મેળવેલ છે આજ રોજ...

મોરબી: જીવદયા ગૃપના દિવંગત યુવાનોને શ્રધ્ધાંજલિ પાઠવવા આજે રાત્રે ભવ્ય લોકડાયરો

(રિપોર્ટ: પરેશ મેરજા) મોરબી: મોરબી શહેરમાં જીવદયાને લગતી સેવાકીય પ્રવૃતિઓને લઈ જાણીતું ગૃપ 'જીવદયા ગૃપ ના બંને દિવંગત યુવાનો હર્ષ પરમાર અને મીત મેરજાની છઠ્ઠી માસિક પુણ્યતિથી નિમિતે આજે રાત્રે ૯:૩૦...

મોરબી : ભૂખ હડતાલ ઉપર ઉતરેલાં બે મજૂરોની તબિયત લથડી

મજૂરીના હક્ક હિસ્સા મામલે સીરામીક કંપની સામે 18 દિવસથી 8 મજૂરો ભૂખ હડતાલ કરતા હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા રોષ મોરબી : મોરબીના લીલાપર ગામે આવેલ સીરામીક કંપનીમાં મજુરીના હક્ક હિસ્સા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...