મોરબી: સ્વ. ચિરાગ મહેશભાઈ ડાંગરનું દુઃખદ અવસાન થતા કાલે બેસણું
મોરબી: મૂળ કેરાળી અને હાલ મોરબી નિવાસી મહેશભહાઇ કાનાભાઇ ડાંગર ના સુપુત્ર અને ચી. રિધ્ધિબેનના પતિ સ્વ. ચિરાગ મહેશભાઈ ડાંગરનું દુઃખદ અવસાન થતા કાલે બેસણું રાખવામાં આવેલ છે.
ગત તા. 18-1-2021 ના...
મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરમાં ચીની વસ્તુનો ઉપયોગ કરનારને પ્રવેશ પર પ્રતિબંધ
ચીન સરહદ પર ભારતીય જવાનોની શહાદત બાદ સમગ્ર દેશમાં ચીન પ્રત્યે ગુસ્સો જોવા મળે છે અને ચીની વસ્તુના બહિષ્કાર અને ચીની વસ્તુની હોળી કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના...
મોરબીમાં 3.2ની તીવ્રતાનો ભુકંપનો આંચકો
મોરબી : હાલ મોરબીમાં ગત રાત્રીના 3.2ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યો છે. અનેક વિસ્તારોમાં આ ભૂકંપ અનુભવાયો હતો.
મોરબીથી 35 કિમિ વેસ્ટ સાઉથ વેસ્ટ તરફ આ ભુકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. રાત્રે...
હળવદમાં ડોકટર યુગલે પેહલા શહિદોને શ્રધ્ધાંજલિ આપી પછી ફેરા ફર્યા
પરેચા પરિવારની દિકરી ચિ. ડો.નિધિના લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી : શહિદોના પરિવારજનોને રૂ.રપ,પપપનું અનુદાન : ૧પ૦થી વધુ શ્રમયોગીને સ્વરૂચી ભોજન કરાવ્યું : શિશુ મંદિરની બાળાઓને લગ્ન પ્રસંગે મીઠાઈ, ફરસાણ અપાયું
હળવદ :...
કોરોનાના હાલ માત્ર 16 કેસ, એક્ટિવ કેસ 162 જ રહ્યા
10 કેસ મોરબી તાલુકાના, 6 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 53 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...




















