जानिए खाटूश्याम बाबा का इतिहास
खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा के अनुसार खाटू श्याम की अपार शक्ति...
મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવા માંગણી
મહાપાલિકાનો દરજ્જો ન મળે તો રોડ-રસ્તા, ડ્રેનેજ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ડેવલોપમેન્ટ પ્લાન મંજુર કરવા સીએમને ભાજપના પૂર્વ પ્રમુખ ગડારાની રજુઆત
મોરબી : હાલ ઔધોગિક રીતે સમૃદ્ધ મોરબી વિકાસ અને વસ્તીની...
મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને ન સોંપવા ટંકારા મામલતદારને આવેદન
ટંકારા : રાજ્યના 72 તાલુકામાં પીએમ પોષણ યોજનાનું સેન્ટ્રલરાઈઝ કિચનના નામે ખાનગીકરણ કરી આ યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવામાં આવી રહ્યું હોય આ અંગે ટંકારા તાલુકા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ...
મોરબીમાં આગામી તા.14મીએ તોરણીયાનું રામામંડળ રમાશે
મોરબી : શહેરની ઉમા રેસીડેન્સી સોસાયટી ખાતે આગામી 14મી એપ્રિલે તોરણીયાનુ રામામંડળ ભજવાશે.
ઉમા રેસીડેન્સી સોસાયટી ઉમા રેસીડેન્સી સોસાયટી, હળવદ રોડ, આઈટીઆઈની બાજુમાં મોરબી-2 ખાતે આગામી તા.14/4/2022 ને ગુરુવારે નકલંકધામ તોરણીયાનુ રામામંડળ...
મોરબીમાં લાગેલા ચીની કંપની બેનેરો હટાવવાની માંગ: આક્રોશ ચરમસીમાએ
જાગૃત નાગરિકે કલેકટરને રજુઆત કરી
મોરબી : ચીને દગાખોરી કરીને ભારતીય સેના પર કરેલા હુમલાને કારણે દેશભરમાં પ્રચંડ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને દગાખોર ચીન સામે ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા...