વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા. ૨૧ સુધી તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય
વાંકાનેરમાં હાલ માર્કેટિંગ યાર્ડમાં કોરોના મહામારીને પગલે વધુ ૩ દિવસ યાર્ડનું કામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વાંકાનેર યાર્ડના સેક્રેટરીની યાદી જણાવે છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તા. ૨૧ ને...
મોરબીમાં એક ઈંચ , ટંકારામાં દોઢ, હળવદમાં સવા ઈંચ વરસાદ
બપોરે 12 વાગ્યા સુધીમાં હળવદમાં 30 મીમી, મોરબીમાં 23 મીમી, વાંકાનેરમાં 20 મીમી અને સૌથી ઓછો માળિયામાં 7 મીમી જેટલો વરસાદ
મોરબી : હાલ વાવાઝોડા તાઉતેની અસર હેઠળ ગઈકાલે સાંજથી આજે બપોરે...
મોરબીમા વાવાઝોડાની ઇફેક્ટ : 90 ગામોમાં હજુ વીજળી પુરવઠા ઠપ્પ
230 ગામોમાં રાત્રે વીજ પુરવઠો ખોરવાયા બાદ 131 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત, તેમજ બાકીના ગામોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ગતરાત્રી જ વાવાઝોડાની અસર રૂપે તેજ પવન ફૂંકાવાની...
મોરબીમાં સતત વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા, સિવિલની લિફ્ટ બંધ
પાણી ભરાવાથી શોર્ટ સર્કિટને કારણે સિવિલની લિફ્ટ બંધ થતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા
નવા બસસ્ટેન્ડમાં મોટા વૃક્ષની ડાળી તૂટી પડી : સદભાગ્યે કોઈ નુકશાની નહિ
મોરબી : હાલ મોરબીમાં વાવાઝોડાની આફતને પગલે ખાના ખરાબી...
ગુજરાતને મોટી રાહત : વાવાઝોડું રાજસ્થાન તરફ ફંટાશે : હવામાન વિભાગ
હાલ આગામી ત્રણ કલાકમાં નબળું પડી જશે વાવાઝોડુ : હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીની જાહેરાત
મોરબી : હાલ છેલ્લા વીસેક કલાકથી સૌરાષ્ટ્રને ધમરોળી રહેલ વાવાઝોડું આગામી ત્રણેક કલાકમાં નબળું પડી રાજસ્થાન તરફ...















