મોરબીમાં મીની લોકડાઉનથી વેપારીઓ પરેશાન : આંશિક છૂટછાટની માંગ
વેપારી મહામંડળ તેમજ કાપડ મહાજન- રેડીમેઈડ ગાર્મેન્ટ એસો.ની જિલ્લા કલેક્ટરને રજુઆત
મોરબી : હાલ મોરબીમાં કોરોનાનું સંક્રમણ વધતા મીની લોકડાઉન જેવા કડક નિયમો લાગુ કરાયા હતા. પણ આ નિયમોથી વેપારી વર્ગ આર્થિક...
કોરોના : આજે 67 નવા કેસની સામે 88 સાજા થયા, ફાયર વિભાગે 5 મૃતદેહોની...
મોરબીમા આજે 67 નવા કેસ જાહેર કરાયા : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6025 કેસમાંથી 4760 સાજા થયા
જ્યારે સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, એક્ટિવ કેસ ઘટીને 924
મોરબી...
મોરબીમાં હવે મ્યુકરમાઇકોસિસના ઈલાજ માટેના ઇન્જેક્શનોની હાલાકી
મોરબી : હાલ મોરબીમાં કોરોના પછી હવે મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીએ જબરો ઉત્પાત મચાવ્યો છે ત્યારે રેમડીસીવર બાદ હવે મ્યુકોરમાઇકોરસિસના ઈલાજ માટેના ઇન્જેક્સનોની રામાયણ સર્જાઈ છે. મ્યુકરમાઇકોસિસના ઈલાજ માટે ઇજકેશનોની અછત સર્જાતાં...
મોરબી હાઇવે ઉપર ઢોળાયેલી સીરામીક માટીથી વાહનચાલકોને ભારે સમસ્યા
ટ્રક પલ્ટી જતાં હાઇવે પર પડેલા સીરામીક માટીના ઢગલાથી અકસ્માતનો ભય
મોરબી: હાલ નેશનલ હાઇવે નંબર 8 પર શક્તિ ચેમ્બર એક પાસે બે’ક દિવસ પહેલા સીરામીક માટી ભરેલો એક ટ્રક પલ્ટી મારી...
અવસાન નોંધ
ગોન્ડલ. કિશોર કુમાર ગીરધરભાઇ જોષી. (ઉ.વ.૫૩). તે સ્વ.ગીરધરભાઇ. ડી. જોષી ના પુત્ર. ધવલ-અભય ના પિતાશ્રી ચેતન જોષી ના મોટા ભાઈ અને સ્વ. દીલીપભાઈ. જે. પંડિત(કેશોદ)ના જમાઈ નુ અવશાન થયેલ છે.પ્રવૅતમાન કપરા...













