Sunday, May 10, 2026
Uam No. GJ32E0006963

ધાંગધ્રા શહેરમાં બંધન બેન્ક શાખામાં નોકરી કરતા બે મહિલા કર્મચારી કોરોના સંક્રમિત

ધાંગધ્રા શહેરમાં બંધન બેન્ક શાખામાં નોકરી કરતા બે મહિલા કર્મચારી મયૂરી બાવળીયા અને મનીષા મકવાણાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ છે.

મોરબી મહેન્દ્રનગર ચોકડીએ ફ્લાયઓવર બ્રીજનું માર્ગ અને મકાન મંત્રીના હસ્તે ખાતમૂહુર્ત યોજાયું

મહેન્દ્રનગર ચોકડી ઉપર રૂપિયા 21 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે ઓવર બ્રીજનું નિર્માણ પામશે હાલ સંપૂર્ણ મોરબી શહેરની ફરતે ચારેબાજુ રીંગરોડના નિર્માણ માટે પ્રયાસો હાથ ધરાશે : માર્ગ અને મકાન વિભાગના મંત્રી...

મોરબી : કોરોનાથી મૃત્યુ થયેલ દર્દીઓને અગ્નિદાહ આપતા ફાયર બ્રિગેડના કોરોના વોરિયર્સ

મૃતકને અગ્નિદાહ આપી પરિવારજનોનો ફરજ અદા કરે છે મોરબી : મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધતા જાય છે. આ કેસોમાંથી મોટા ભાગના કોરોનાગ્રસ્ત દર્દીઓ કોરોનાને હરાવી ઘરે પરત ફરે છે....
POLICE-A-DIVISON

મોરબીમાં 6 હજારની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કરવાની સાથે હુમલો

ચાર શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ મોરબી : મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયામાં ચૂકવવાના બાકી રહેતા 6 હજારની ઉઘરાણી મામલે યુવાનનું ચાર શખ્સોએ અપહરણ કરીને હુમલો કર્યો હોવાનો બનાવ...

મોરબીના પરશુરામ ધામને આંગણે આજે રાત્રે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે

મોરબી: પરશુરામ ધામ ખાતે ત્રીદિવસય પરશુરામ દાદાની ભવ્ય કથા ચાલી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં આજે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. મોરબી શહેરના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામના આંગણે ત્રિદિવસીય પરશુરામ દાદાની...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...