મોરબીના બોની ઓટો વાળા ભરતભાઈ ચંદ્રેશાની સુપુત્રી ચી. માન્યા નો આજે જન્મદિન
મોરબીના બોની ઓટો વાળા ભરતભાઈ ચંદ્રેશાની સુપુત્રી ચી. માન્યા નો આજે જન્મદિન તેમને તેમના માતા તૃપ્તિબેન ભરતભાઈ ચંદ્રેશા તેમજ પિતા ભરતભાઈ ચંદ્રેશા સહિત સ્નેહીજનો અને ભરતભાઇના મિત્રવર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી...
મોરબી: સિરામીક ઝોન જેતપર રોડ પર જોખમી નાલામાં બાઇક ખાબક્યું, બાઇકચાલક ઇજાગ્રસ્ત
નાલા ઉપર સલામતીની દીવાલ ન હોવાથી વારંવાર અકસ્માતો સર્જાતા લોકોમાં ભારે રોષ
મોરબી : આજે મોરબીમાં સીરામીક ઝોન ગણાતા જેતપર રોડની એકદમ ખરાબ હાલત બની ગઈ છે. ત્યારે હવે જેતપર રોડ પર...
વાંકાનેરના પ્રાથમિક શિક્ષણાધિકારી ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપો
વાંકાનેર: હાલ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકો, આચાર્યોને ખોટી રીતે હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના શિક્ષકોએ આક્ષેપ કર્યા છે. ટીપીઈઓના નકારાત્મક વલણ સામે શિક્ષકો લડતના મૂડમાં છે.
શિક્ષકોના...
વવાણીયા ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત
માળીયા : માળીયા તાલુકાના વવાણીયા ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવની માળીયા તાલુકાના વવાણીયા ગામે રહેતા ભરતભાઇ ધનજીભાઈ ઉ.વ.27 નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા...
મોરબીમાં પાન-માવા-બીડી ના કાળાબજારનો વેપાર બંધ કરાવવા કલેક્ટરને રજૂઆત
મોરબીમાં કોરોના લોકડાઉન વચ્ચે પાન મસાલાના વેચાણને છૂટ આપવામાં આવી છે ત્યારે કાળાબજારી થતી હોય જે બંધ કરાવવા અને વેપારીઓ વેપાર કરી સકે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે
મોરબીના સામાજિક કાર્યકર...

















