વવાણીયા ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત

0
141
/

માળીયા : માળીયા તાલુકાના વવાણીયા ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવની માળીયા તાલુકાના વવાણીયા ગામે રહેતા ભરતભાઇ ધનજીભાઈ ઉ.વ.27 નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ. માળીયા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/