મોરબીના નારણકા ગામે આજે ભવ્ય લોકભવાઈ
મોરબી તાલુકાના નારણકા ગામે તા.૨૪-૫-૨૦૧૯ ને શુક્રવારના રોજ કુંભારીયા મંડળ બાબુભાઈ વ્યાસ દ્વારા ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ રાત્રે ૯:૦૦ કલાકે, આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.અમૃતલાલ રામભાઈ વ્યાસના લાભાર્થે યોજાશે આ લોકભવાઈમાં સહપરિવાર...
ADD ARTICLE ખુશ ખબર : હવે કચ્છી દાબેલી મોરબીમા પણ ઉપલબ્ધ
પટેલ કરછી દાબેલી & નાસ્તા હાઉસ મોરબીમાં શુભારંભ"
મોરબીના લોકો માટે ટેસ્ટ ફૂલ કરછની પ્રખ્યાત કરછી દાબેલી એ પણ આપણા મોરબીમાં કરછી દાબેલીની સાથે સાથે ટોસ્ટર સેન્ડવીચ, બ્રેડ બટર,પૂરી શાક ગાંઠિયા,ચિપ્સ વગેરે...
મોરબીના યુવાનોએ શહીદોના પરિવારોની ઘરે- ઘરે જઈને સહાય અર્પણ કરી
યુવાનો ઇનોવા કાર મારફતે સહાય અર્પણ યાત્રા પર નીકળ્યા : સહાય સાથે શહીદના પરિવારોને સાંત્વના પણ પાઠવી
મોરબી : મોરબીના યુવાનોએ શહીદો માટે જાતે ફાળો એકત્ર કર્યા બાદ આ ફાળો તેમના પરિવારજનોને...
મોરબી: પીપળી રોડ પર ગજાનન પાર્ક માં વિજળી પડી છતાં લોકોનો ચમત્કારિક બચાવ
{રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) મોરબી: આજે મોડી સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તો ક્યાંક વિજળી પડવાથી એક મહિલાનું મૃત્યુ થયાની ઘટના પણ બની છે.
તેવામાં મોરબીના...
આ દશેરાએ સદભાવના હોસ્પિટલના બેદરકાર ડો. જયેશ પટેલ જેવા રાવણનું દહન કરવું જોઈએ...
મોરબી: એક નહિ અનેક નિર્દોષ જિંદગીઓને સારવારના નાટક કરી મોત ના મુખમાં ધકેલનાર મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટર જયેશ પટેલ જેવા રાવણો નું દહન કરવું જરૂરી છે તેવું સંજયભાઈ શેઠ દ્વારા...




















