કોરોનામાં મૃત્યુ પામેલા હુતાત્માઓના કલ્યાણ માટે રામધન આશ્રમ ખાતે ભાગવત કથા યોજાઈ
ભાગવત કથા દરમિયાન કોરોના વિરિયર્સ ડોકટરો, પોલીસ અને પત્રકારોનું સન્માન કરાયું, સિનિયર સિટીજનોને કોરોનાની રસી પણ મુકાઈ
મોરબી : હાલ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી બહેન તેમજ જય...
મોરબી : ટ્રેનિંગ પૂર્ણ કરીને પ્રથમ વખત વતન આવેલા આર્મીમેનનું સન્માન જુઓ VIDEO
મોરબી : તાજેતરમા મોરબીના યુવાન દેશની સેવા કાજે આર્મી જોઈન કર્યા બાદ ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ વખત વતન પરત ફરતા તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં સામાકાંઠે નજરબાગ સામે ગાંધી...
કાલે લાલપર ગામે “કોરોના રસીકરણ કેમ્પ” નુ આયોજન
મોરબી: આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મોરબી જીલ્લા મા કોવિડ-19 વેક્સિનેશન ની કામગીરી પુર જોશ મા ચાલુ છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ દ્વારા સાસંદ શ્રી મોહનભાઇ કુંડારીયા ના અધ્યક્ષતા મા લાલપર...
મોરબીમાં કોરોના મહામારીને પગલે શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરવાની માંગણી
આજે સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસતી જાય છે.મોરબી જિલ્લાની સ્થિતિ પણ આ બાબતે ગંભીર થઈ રહી છે. શહેર વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો દિવસે ને દિવસે...
મોરબીમાં ચેક રિટર્ન કેસમાં લેણી નીકળતી રૂ. 7.57 લાખની રકમ 9 ટકા વ્યાજ સાથે...
મોરબી : આજે મોરબીના મિત્રતાના દાવે આપેલ રૂ. 7.57 લાખની રકમનો ચેક પરત ફર્યા બાદ કોર્ટમાં ફરિયાદ થતા આ મામલે કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં આરોપી મિત્રને કોર્ટે લેણી રકમ અને...















