જયદેવસિંહ જાડેજા ના માતૃશ્રી સ્વ. બાલાબા ઘનશ્યામસિંહ જાડેજાનું આજ રોજ દુઃખદ અવસાન
મોરબી: મોરબી ના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક ના રહેવાસી અને પ્રમુખ જયદેવસિંહ જાડેજાના માતૃશ્રી સ્વ. બાલાબા ઘનશ્યામસિંહ જાડેજાનું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે.
જેમની અંતિમ વિધિ આજે સાંજે 4...
મોરબી: લોહાણા જ્ઞાતિના સમસ્ત ચગ પરિવારના સુરપુરા દાદાને ત્યાં હવન યોજાશે
સમસ્ત ચગ પરિવારના સુરપુરા દાદા શ્રી પ્રેમજી દાદા તેમજ શ્રી કારા બાપાના સ્થાનકે હવનનું આયોજન
(જગદીશ ચગ દ્વારા) મોરબી: લોહાણા જ્ઞાતિના સમસ્ત ચગ પરિવારના સુરાપુરા દાદા શ્રી પ્રેમજીદાદા, અને શ્રી કારા બાપાના...
મોરબીમાં આજે શુક્રવારે રવાપર રેસિડેન્સી અને મહેન્દ્રપરામાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા
રવાપર રેસિડેન્સીમાં રહેતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જયારે મહેન્દ્રપરામાં રહેતા પિતા-પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : જિલ્લામાં કુલ કેસ થયા 36
મોરબી : મોરબી જીલ્લામાં આજે સતત ચોથા દિવસ એક સાથે ત્રણ...
મોરબીના શનાળા બાયપાસ નજીક કાર વિચિત્ર રીતે ખાડામાં ખાબકી
(ધીરુભાઈ પડ્સુંબિયા દ્વારા) મોરબી પંથકમાં અકસ્માતોની સિલસિલો સતત જોવા મળે છે અને જેમાં વધુ એક અકસ્માત શનાળા બાયપાસ નજીક જોવા મળ્યો હતો જેમાં શનાળા બાયપાસથી કંડલા તરફ જતા રોડ પર એક...
મોરબીમાં ત્રણ શખ્શો વિરુદ્ધ ખોટી માહિતી જાહેર કરવા બદલ ફરિયાદ નોંધાઇ
ધ કોબ્રા પોસ્ટ,મોરબી લાઈવના ત્રણ સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી : પુરાવા વિના માહિતી જાહેર કરી બદનામ કર્યા હોવાની રાવ : પોલીસકર્મીઓ પણ સંવેદનશીલ માહિતી પૂરી સંડોવણી ધરાવતા હોવાની શંકા :...