મોરબી : લાલપર નજીક રેલવે અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનની ઓળખ આખરે મળી
મોરબી : હાલ મોરબીના લાલપરી નજીક રેલવેના પાટા પાસેથી અજાણ્યા 30 થી 35 વર્ષની ઉંમરના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે એડી નોંધી અજાણ્યા વ્યક્તિની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હતી...
ચૂંટણી પુરી થતા જ ઠેર ઠેર ભૂગર્ભના પાણી છલકાયાના સમાચાર
શહેરભરમાં ઉભરાતી ગટરોની તીવ્ર દુર્ગંધથી રોગચાળાનો પણ ઝળુંબતો ખતરો
મોરબી: હાલ પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ મચ્છુ તારા વહેતા પાણીથી મોરબી શહેરને એક આગવી ઓળખ મળી હતી પરંતુ તાલુકામાંથી જિલ્લો બની અને હવે મહાનગર...
મોરબીના મનોદિવ્યાંગ બાળકને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો
મોરબીના યુવાન જય ઓરિયાને મોડલિંગ/ફેશન વોક માટે, મેડલ,શિલ્ડ, સર્ટિફિકેટ સાથે ગ્લોબલ એક્સીલેન્સ એવોર્ડ
મોરબી : હાલ મોરબીના પ્રતિભાશાળી મનો દિવ્યાંગ જય ઓરીયાએ મોડેલિંગ અને ફેશન વોકમાં જોરદાર દેખાવ કરતા રાજસ્થાન જયપુર ખાતે...
મોરબીના શાપર ગામે બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોઝડપાયા
મોરબી : હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના શાપર ગામે બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી.લીધા હતા. જ્યારે એક આરોપી હાજર ન મળતા પોલીસે તેની...
જાણો મહાશિવરાત્રિએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ
મોરબી : હિન્દૂ શાસ્ત્રના નિયમ પ્રમાણે હિન્દુ ધર્મમાં શિવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. અને હિંદુ લોકો ખુબ જ આસ્થા સાથે આ દિવસની ઉજવણી કરતા હોય છે. એટલા માટે આ દિવસે પાર્થિવ...













