મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને હાર્દિક શ્રદ્ધાંજલિ
મોરબી: મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને માતૃકૃપા ટ્રેડિંગ વાળા રાજુભાઈ ચંદારાણા તેમજ યશ ચંદારાણા માતૃકૃપા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે
મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો
મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના આરોપી નં.ર ચાંદની સાથે લગ્ન રજીસ્ટ્રાર કરાવી...
મોરબીના ગાંધીચોક પાસે જર્જરિત કોમ્પ્લેક્ષ: વેપારીઓ પર જીવનું જોખમ
વકીલ મારફત અનેક વખત નોટિસ પાઠવવા છતાં કોમ્પ્લેક્સના માલિકોની ઘોર ઉદાસીનતા
મોરબી : મોરબીના ગાંધીચોક પાસે આવેલ એક ખાનગી કોર્મોશ્યલ કોમ્પ્લેક્સ છેલ્લા ઘણા સનયથી જર્જરિત થઈ ગયું છે. આ કોમ્પ્લેક્સ જોખમી બની...
હળવદ: વિશ્વ હિંદુપરિષદ ,બજરંગદળ હળવદ દ્વારા ચીનના રાષ્ટ્રધ્વજ અને જિંનપીંગના પુતળાનું દહન
વર્તમાન પરિસ્થિતિ માં ભારતીય સીમા એલ.એ.સી પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેનાના જવાનો ઉપર નિર્મમ હુમલો કરવામાં આવેલ તેના વિરોધમાં હળવદ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ દ્વારા હાલની કોરોના...
હળવદ દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી મહિતી મેળવી
રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ગાંધીનગરમાં કેબિનેટ બેઠક છોડી હળવદ આવા રવાના થયા
હળવદ : આજની હળવદની ગોઝારી દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી પાસેથી ફોન ઉપર વિગતો મેળવી છે. સાથે તેઓએ મૃતકોના...
















