મોરબીમાં હરિયાણાથી મંજૂરી વગર આવેલા ટ્રાન્સપોર્ટના વ્યવસાયી સામે ગુનો નોંધાયો
મોરબી : કોરોના વાયરસ સંદર્ભે લાગુ કરાયેલા લોકડાઉનમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મંજુરી વગર આવવાની છૂટ ન હોવા છતાં અમુક શખ્સો મંજુરી વગર બીજા રાજ્યમાં ઘુસી રહ્યા છે. જેમાં હરિયાણાથી ટ્રાન્સપોર્ટનો...
રાજકોટની ઘટના બાદ મોરબી જીલ્લામાં તંત્ર જાગ્યું, બ્રીજના સર્વેની કામગીરી હાથ ધરાઈ
રાજકોટના આજી ડેમની દીવાલ તૂટી પડતા બે યુવાનના મોત થયા બાદ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટનામાંથી બોઘપાઠ લઈને મોરબીમાં બ્રીજના સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે
મોરબી માર્ગ...
હળવદ: જુના દેવળિયા ગામે પરિણીતા એ ભૂલથી ફિનાઈલ પી લીધું !!
પ્રાપ્ત વિગતો મુજબ હળવદના જુના દેવળિયા ગામની પરિણીતા ભૂલથી ફિનાઈલ પી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
જુના દેવળિયાનાં રહેવાસી સરોજબેન જયેશભાઈ ભુંભરીયા (ઉ.વ.૨૪) વાલી પરિણીતાને દોઢ વર્ષનો દીકરો જયવીર હોય અને...
મોરરબી: સીધી ભરતીના ત્રણ પીઆઇને મોરબીમાં પોસ્ટિંગ કરાયું
મોરબી : હાલ પોલીસ વિભાગ દ્વારા કરાઈ એકેડમી ખાતે ફરજ બજાવતાં જીપીએસસીમાં સીધી ભરતી થી પાસ થઈ પીઆઈ થયેલા 94 પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.
જેમાં મોરબીમાં ત્રણ નવા પીઆઈની નિમણુંક કરવામાં...
મોરબીના યુવા ઉદ્યોગપતિએ પુત્રના જન્મદિને ગૌશાળા-વિકાસ વિદ્યાલયને રૂ. 51-51 હજારનું દાન આપ્યું
બન્ને સંસ્થાઓને દાન આપી પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા યુવા આગેવાન અજય લોરીયા
મોરબી : મોરબીમાં દરેક આપત્તિ વખતે માનવ સેવાની જ્યોત જલાવનાર અગ્રણી ઉધોગપતિ અજયભાઈ લોરીયાએ આજે પોતાના પુત્રને જન્મદિવસની પ્રેરણાદાયી...

















