મોરબી : કોરોનાના દર્દીઓની સેવામાં સોરીયા પરિવારના ત્રણ ડોક્ટરોનો સ્ટાફ
મોરબી : મોરબી તાલુકાના મૂળ ઘુંટુ ગામના વતની, હાલ મોરબીના યદુનંદન વિસ્તારમાં રહેતા અને એલ.આઇ.સી. એજન્ટનું કામ કરતા સોરીયા જયંતીલાલ વશરામભાઈની 2 દીકરીઓ અને એક દીકરાએ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી હાલ વિવિધ...
વાંકાનેરના ખેરવામાં ડે. કલેકટર સહિતના અધિકારીઓએ કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાની ગતિવિધિ શરૂ કરી
અમદાવાદ રહેતા યુવકને શરદી, ઉધરસ અને તાવ આવતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં સેમ્પલ લેવાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વાંકાનેર : વાંકાનેરના ખેરવા ગામે અમદાવાદથી આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ...
મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં મહિલા શૌચાલયની માંગ બાબતે અરજી
મોરબીના નહેરૂ ગેઇટના ચોકમાં મહિલા શૌચાલયની અંગે આગેવાનો અનેક વખત રજૂઆતો કરીને થાક્યા હોવા છતાં આજદીન સુધી સુવિધા ઉભી કરવામાં ન આવતા સમાજીક અગ્રણીઓ દ્વારા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા કલેક્ટર...
જામનગરમાંથી 3 વર્ષ પહેલા ચોરાયેલ બાઇકનો આરોપી મોરબીમાંથી ઝડપાયો
મોરબી SOG દ્વારા ઇ ગુજકોપ મોબાઇલ પોકેટઅપ-સર્ચ એપ્લીકેશનની મદદથી ગુનો ડિટેક્ટ કરાયો
મોરબી : મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટઅપ-સર્ચ એપ્લીકેશનની મદદથી જામનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો 3 વર્ષ જુની વાહન...
મોરબી અજંતા કંપનીની મનાલીમાં અટવાયેલી 150 મહિલાકર્મીઓ સહી સલામત ટ્રેનમાં પરત રવાના
રસ્તો બ્લોક થતા 3 બસોને સુરક્ષાના કારણે સલામત સ્થળે ઉભી રાખી દેવાઈ હતી : તમામ યુવતીઓ માટે ટ્રેનની વ્યવસ્થા મંત્રી માંડવિયાની મદદથી કરાઈ
મોરબી : મોરબીની વિશ્વપ્રસિદ્ધ કલોક મેન્યુફેક્ચરિંગ કંપની અજંતા(ઓરપેટ)ની 150...


















