મોરબી: સામાજિક અગ્રણી સુનિલભાઈ ધામેચાનો આજે જન્મદિન
મોરબી: મોરબી સામાજિક અગ્રણી અને 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના પ્રેસ પ્રતિનિધિ સુનિલભાઈ ધામેચાનો આજે જન્મદિન છે
મોરબીમાં બહોળું મિત્રવર્તુળ ધરાવતા અને 'કાકા' ના હુલામણા નામથી ચાહના ધરાવતા સુનિલભાઈ ધામેચા નો આજે...
મોરબી : યુવાનને રીક્ષામાં બેસાડી છરીની અણીએ લૂંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ
રીક્ષાચાલક સહિત ત્રણ શખ્સો સામે પોલીસે લૂંટનો ગુનો નોંધાયો
મોરબી : તાજેતરમા મોરબીમાં યુવાનને રીક્ષામાં મુસાફરી કરવાના બહાને બેસાડી છરીને અણીએ રીક્ષાચાલક ગેંગે લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે...
મોરબી : બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મનોજભાઈ ગઢવીનો આજે જન્મદિન
મોરબી: બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે.ફરજ બજાવી રહેલ મનોજભાઈ ગઢવીનો આજે જન્મદિન છે.
મનોજભાઈ પોતાની નિષ્ઠા, સહજ,સરળ,મિલનસાર સ્વભાવથી લોકો વચ્ચે રહી લોકો ના કામ કરવાના સ્વભાવના કારણે લોકચાહના મેળવેલ છે આજ રોજ...
10 તારીખે પેટા ચૂંટણીની મતગણતરી : બપોરે 2 વાગ્યા સુધીમાં પરિણામ આવવાની શકયતા
મોરબી: પોલી ટેક્નિજકલ કોલેજ, ઘુંટુ ખાતે મતગતરી થશે : બે બ્લોકમાં 14 ટેબલમાં 39 કર્મીઓ કરશે EVMની મત ગણતરી થશે : એક બ્લોકમાં પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરાશે : કોરોનાના પગલે...
નર્મદા યોજનાની મોરબી-માળીયાની માઇનોર કેનાલોના અધૂરા કામો પુરા કરવાની ખાસ માંગ
માળીયાબ્રાંચ, ધાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચની ડિસ્ટ્રિબ્યુટરી, માઇનોર તેમજ વોટર કોર્ષના કામો પણ તાત્કાલિક પૂરા કરવા મુખ્યમંત્રીને રજુઆત
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવેલી નર્મદાની માઇનોર કેનાલોના અધૂરા પડેલા કામો તાત્કાલિક ધોરણે પુરા...












