Friday, April 24, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેરમા આ સબ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં જુદા-જુદા દિવસે વીજકાપ રહેશે

વાંકાનેર : હાલ મોરબીના અમુક સબ સ્ટેશનમાં સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી આગામી તા. 7 થી 29 ઓક્ટોબર વચ્ચે અલગ-અલગ દિવસો દરમિયાન વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ...

મોરબી જીલ્લા તલાટી મંડળ દ્વારા વીસીઈની હડતાલને ટેકો જાહેર

તાજેતરમા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર વિવિધ પડતર પ્રશ્નોને લઈને હડતાલ કરી રહ્યા હોય જે હડતાલને મોરબી જીલ્લા તલાટી કમ મંત્રી મંડળે ટેકો જાહેર કર્યો છે તલાટી કમ મંત્રી મંડળ મોરબી જીલ્લા દ્વારા મોરબી...

મોરબી: જાહેરનામું 50% પ્રેક્ષકો સાથે સિનેમા હોલ ચાલુ કરવાની મંજૂરી, સમારોહ માટે 100 વ્યક્તિઓની...

મોરબી : તાજેતરમા ગત 30 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-5ની ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જેને અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં આપવામાં...

મોરબી: ગજાનન પાર્કના ઉપ પ્રમુખ ગાયત્રીબેન દવેનો આજે જન્મદિન

'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક જન્મદિનની હાર્દિક શુભકામના પાઠવે છે મોરબી: ગજાનન પાર્કના ઉપ પ્રમુખ ગાયત્રીબેન દવેનો આજે જન્મદિન છે જેની સમસ્ત ગજાનન પાર્ક પરિવાર સહીત સ્નેહીજનો દ્વારા ગાયત્રીબેન દવેને જન્મદિનની...

મોરબીમાં કોમ્પ્યુટર ઓપરેટરના આંદોલનને તલાટી કંમ મંત્રી મંડળ દ્વારા ટેકો જાહેર કર્યો

મોરબી : તાજેતરમા રાજય સરકાર દ્વારા તાજેતરમાં 21મી ઓગસ્ટથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો આદેશ ર્ક્યો છે. જેના માટે 1 ઓક્ટોબરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. જો કે સમગ્ર રાજયમાં ગ્રામ્ય...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe