મોરબીમાં લાયન્સ કલબ તથા જડેશ્વર મંદિર દ્વારા શરદપૂનમે દુર્ગાપુજા યોજાઈ
મોરબી : હાલ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ જડેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા શરદપૂનમ નિમિતે દુર્ગાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ જડેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા...
મોરબીમાં નહેરુ ગેટ નજીક પોલીસ જવાનો હેરાન કરતા હોવાનો રિક્ષાચાલકોનો આરોપ
રિક્ષાચાલકો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થતાં રીક્ષાચાલકોએ ડીવાય.એસ.પી.ને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી : આજે મોરબીમાં નહેરુ ગેટ નજીક રિક્ષાચાલકો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થતાં પોલીસ જવાનો હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે...
મોરબીમાં મોરારીબાપુની કથાના આયોજન અંગે બેઠક યોજાઈ
મોરબી : પૂ. મોરારીબાપુની મોરબી સ્થિત કથાના આયોજનની પૂર્વે તૈયારી રૂપે તમામ સમિતિઓની તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને આગેવાનોની હાજરીમાં અગત્યની મીટીંગ કબીર આશ્રમમાં યોજાઈ હતી. જેમાં પૂ. શિવરામદાસ બાપુ...
મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!
મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી સીલિંગ સુધીના પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે...
મોરબી તાલુકા પંચાયતની સીટ ૯-ખાખરાળા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવતા જ્યોત્સ્નાબેન પ્રફુલભાઇ હોથી
મોરબી: તાલુકા પંચાયતની સીટ ૯-ખાખરાળા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવતા જ્યોત્સ્નાબેન પટેલ દ્વારા દાવેદારી નોંધાવવામાં આવેલ છે.
મોરબી તાલુકા સરપંચ એસોસીએશન ના પ્રમુખ અને તમામ સમાજ તમામ વર્ગમાં પોતાના સેવાકર્યો થી જાણીતા શ્રી...
















