Friday, April 24, 2026
Uam No. GJ32E0006963

પ્રદેશ ભાજપના હોદેદારો જયંતીભાઈ કવાડિયા-વિનોદ ચાવડાનો અભિવાદન સમારોહ યોજાયો

તાજેતરમાં પ્રદેશ ભાજપ સંગઠનની રચના કરવામાં આવી હોય જેમાં વિવિધ હોદેદારોને નવી જવાબદારી સોપવામાં આવી છે જે પ્રદેશ સંગઠનમાં જયંતીભાઈ કવાડિયા અને વિનોદભાઈ ચાવડાને સ્થાન મળતા આજે મોરબી ખાતે સન્માન સમારોહ...

રાજકોટ : સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર

મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું...

મોરબીમાં ધુળેટીની હર્ષોલ્લાસભેર ઉજવણી

અબાલવૃધ્ધ સહિત સૌએ એકબીજાને રંગોથી તરબોળ કરીને એકમેકના જીવનમાં ઉમંગનો રંગ ભરી દીધો મોરબી : હાલ બે વર્ષ બાદ રાક્ષસી કોરોનાની વિદાય થતા આજે મોરબીમાં હોળી ધુળેટી પર્વની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં...

સ્માર્ટ મીટરના વિવાદને લઇ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ઉર્જા મંત્રીને કરી રજૂઆત

  મોરબી: હાલ સ્માર્ટ મીટરમાં વધુ બીલ આવતું હોવાના વિવાદો ચાલી રહ્યા છે અને વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે ત્યારે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે ઉર્જા મંત્રીને પત્ર લખી રજૂઆત...

મોરબી: કોરોના વોરીયર્સ PSI. સી એચ શુક્લનું અવસાન

મોરબી: મોરબી જીલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવી ચુકેલા પીએસઆઈ સી એચ શુક્લ સુરેન્દ્રનગરથી 2019 માં નિવૃત થયા હતા બાદમાં તેઓને કોવિડ 19 અંતર્ગત ફરજમાં લીધા હતા દરિમયાન તેઓનો કોરોના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe