શનાળા રોડ પર બે આખલાઓ યુધ્ધે ચડતા રાહદારીઓ ભયભીત
મોરબી : શહેરમાં વારંવાર ખુલ્લા ફરતા રહેતા આખલાઓ યુધ્ધે ચડતા હોય છે ત્યારે નિર્દોષ નાગરિકો ઘાયલ થતા હોય છે કે વાહનો વગેરે સંપત્તિને નુકશાન થતું હોય છે. ત્યારે આજે મોરબીના શનાળા...
વાંકાનેરના મહિકામાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
કુલ રૂ. 10,750નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના મહીકા ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો રોકડ રૂ. 10,650 તથા મુદામાલ કિ.રૂ. 100 એમ મળી કુલ કિ.રૂ....
મોરબીના લૂંટાવદર ગામે મંદિર, ઘર અને દુકાનોમાં ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ
વર્ષ 2017માં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખતી મોરબી એલસીબીની ટીમ
મોરબી : મોરબીના લૂંટાવદર ગામે વર્ષ 2017માં થયેલી ચોરીનો ભેદ મોરબી એલસીબીની ટીમ ઉકેલી નાખ્યો હતો અને પોલીસે લૂંટાવદર ગામે મંદિર, ઘર...
મોરબી: ગઈકાલે લેવાયેલ સેમ્પલના એક દર્દીનું મોત
(કૌશિક મારવાણીયા) મોરબીના મહેન્દ્રનગર ગામના વશરામભાઈ પ્રભુભાઈ ચોલેરા નામના ૬૪ વર્ષના વૃદ્ધનું કેારેાના સંદર્ભે શંકાસ્પદ મેાત થયેલ છે. તેમને હાર્ટની પણ તકલીફ હેાય તેના લીધે રાજકોટ દાખલ કરાયા હતા તેમજ કોરોનાનો...
મોરબીમાં તસ્કરોનો તરખાટ: નવલખી રોડ પર રહેણાંક મકાનમાંથી ૧.૬૦ લાખની ચોરી
મોરબીના નવલખી રોડ પર આવેલ રામનગર સોસાયટીમાં રહેતા પરિવારના રહેણાંક મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને સોનાચાંદીના દાગીના સહીત ૧.૬૦ લાખના મુદામાલની ચોરી કર્યાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ...

















