Sunday, April 26, 2026
Uam No. GJ32E0006963

મોરબી: સ્વ.લાભુબેન લાલજીભાઈ જસાપરાનું આવતીકાલે બેસણું રાખેલ છે

મોરબી: સ્વ.લાભુબેન લાલજીભાઈ જસાપરા આજરોજ શ્રીજીચરણ પામેલ હોય એમનું આવતીકાલે બેસણું રાખેલ છે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જૂના દેવળીયા ગામના વતની અમે હાલ મોરબી નિવાસી સ્વ.લાલજીભાઈ જસાપરા ના ધર્મપત્ની સ્વ.લાભુબેન લાલજીભાઈ જસાપરા...

મહેન્દ્રનગરમાં પ્રેમિકાના પરિવારજનોએ યુવાનને માર મારતા સારવાર દરમિયાન મૃત્યુ

હાલ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે પ્રેમ સંબંધની યુવતીના પરિવારજનોને જાણ થઈ જતા યુવતીની માતા અને બે મામાએ યુવકનું અપહરણ કરીને વાડીએ લઈ જઈને ઢોર માર માર્યો હતો જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત...
POLICE-A-DIVISON

મોરબીમાં શનાળા રોડ અમરનગરમાં રહેતા વકીલને પ્રેમ સબંધ મામલે ખૂનની ધમકી !!

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અમરનગરમાં રહીને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા જયદીપભાઈ બાલુભાઈ પાંચોટિયા દ્વારા ફરિયાદ છે કે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મિત્ર ગીરીશભાઈની બહેનને આરોપી જયેશભાઈ હરજીવનભાઈ...

મોરબીના વોર્ડ નંબર-૫ માં સ્ટ્રીટ લાઇટની સમસ્યા ઉકેલવા માંગ

મોરબી: મોરબીના વોર્ડ નંબર-૫ માં આવતા બુઢાબાવા શેરી, પારેખ શેરી, ખત્રીવાડ વિસ્તાર, નાની બજાર મેઇન રોડ, રામનાથ મહાદેવ મંદિર પાસે સ્ટ્રીટ લાઇટનો મહત્વનો પ્રશ્ન છે જેની સ્થાનિકો દ્વારા અવાર નવાર રજૂઆત પણ કરવામાં...

ટંકારા પંથકમાંથી અપહરણ થયેલ સગીરાને મોરબી પોલીસે તેના માતા-પિતાને સોંપી

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવારની સગીર વયની ગઈકાલે  કોઈ અજાણ્યા માણસો અપહરણ કરી બ્લુ કલરની ગાડીમાં લઇ ગયેલ હોય તેવી સગીરાના પિતાએ ટંકારા પોલીસ મથકમાં જાણ કરવામાં...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe