માળિયા તાલુકાના અગરિયાઓ દ્વારા “રણ સરોવર”નો વિરોધ
સૌરાષ્ટ્રને પાણી પાણી કરવા માટે સરકાર દ્વારા રણ સરોવર પોજેક્ટ ઉપર વિચારણા કરવામાં આવી રહી છે જો કે, આ પ્રોજેક્ટ સાર્થક થાય તો લાખોની સંખ્યામાં અગરિયા બેકાર થાય તેવી શક્યતા છે...
મોરબી: વાવડી રોડ પર ગાયત્રીનગરના રહેવાસીઓના ઘરોમાં પાણી ઘુસ્યા
(રિપોર્ટ: અશ્વિન પિત્રોડા) મોરબી: મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં વરસાદના પાણી ઘરોમાં ઘુસ્યા છે તેવી તસવિરો સામે આવી છે
મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા લોકોની...
રાજ્યકક્ષાના વન મહોત્સવ 2020 નિમિત્તે ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ યોજાયું
ટંકારા: વન મહોત્સવ 2020 નિમિત્તે ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ટંકારા પીએસઆઈ બી ડી પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો
આર્ય સમાજના ગુરુજી રામદેવજી તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ ટંકારાના...
સેવા: મોરબીના ગોકુળનગર (મકનસર) માં ૩ દિવસમાં ૧૫૦ લીટર ઉકાળાનું વિનામુલ્યે વિતરણ
કોરોના મહામારીને પગલે ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધે તેવા હેતુથી મોરબીના ગોકૂળનગર(મકનસર) મા 3 દિવસમા આશરે 150 લીટર ઉકાળાનુ વિના મૂલ્યે વિતરણ કરવામા આવ્યું છે.
જે ઉકાળા વિતરણમાં સરપંચ માવજીભાઈ ભીમજીભાઈ દારોદ્રા, ઉપસરપંચ...
મોરબીમાં એસટી તંત્રને જન્માષ્ટમી તહેવારો ફળ્યા : રૂ.51.98 લાખની આવક
રક્ષાબંધનથી જન્માષ્ટમીના તહેવારો સુધીમાં એસટીમાં ભારે ભીડ રહેતા ધરખમ આવક થઈ
મોરબી : મોરબીમાં એસટી તંત્રને જન્માષ્ટમી તહેવારો ફળીભૂત થયા હતા .જેમાં રક્ષાબંધનથી જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન એસટી બસોમાં ચિક્કાર ભીડ જોવા મળી...


















