Sunday, March 22, 2026
Uam No. GJ32E0006963

કેશોદ : સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર

ફરજમાં ગુનાહિત બેદરકારી દાખવી નિર્દોષ મહિલાનું મૃત્યુ નિપજાવનાર મોરબીની સદભાવના હોસ્પિટલના ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પારિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની કેશોદ કંસારા સમાજ દ્વારા માંગ મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના...

મોરબી : RTO વાળો પુલ બંધ રહે ત્યાં સુધી શહેરમાંથી વાહનો ચલાવાની છૂટ આપવાની...

મોરબી કોલ એસોસિએશનનું કલેક્ટરને આવેદન : વેપારીઓને પુલ બંધ થવાથી માલની ડિલેવરી મેળવવામાં અને સપ્લાય કરવામાં હાલાકી મોરબી : તાજેતરમા મોરબીમાં RTO વાળો પુલ બંધ હોવાથી વેપારીઓને પુલ બંધ થવાથી માલની ડિલેવરી...

મોરબી: ગામલોકોએ ફાળો એકઠો કરીને ખખડધજ રોડને જાતે રિપેર કર્યો !!

અપના હાથ જગન્નાથ : મોરબીના અમરેલી ગામના રોડનું લોકોએ જાતે જ કર્યું રિપેરીગ મોરબી : તાજેતરમા મોરબીમાં રોડ -રસ્તાના કામોમાં તંત્ર એટલી હદે બેદરકારી દાખવી રહ્યું છે કે લોકોનો તંત્ર પરથી ભરોસો...

મોરબીના યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયા દ્વારા વધુ છ સેવાભાવી યુવાનોને બાઈક ભેટમા આપ્યા

લોકડાઉન દરમિયાન અજયભાઈ સાથે સેવા કરનાર યુવાનોને અગ્રણીઓના હસ્તે સન્માનિત કરાયા મોરબી : તાજેતરમા કોરોના વાયરસના કારણે દેશભરમાં લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયા અને તેમના સાથીમિત્રોએ કોરોનાનો ભય રહ્યા...

વાંકાનેર તાલુકા પી એસ આઈ આર.પી.જાડેજા સાહેબ નો આજે જન્મદિવસ

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) વાંકાનેર પી એસ આઈ. રામદેવસિંહ જાડેજા (આર.પી.જાડેજા) નો આજે જન્મદિવસ છે તેઓ હાલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે.ફરજ બજાવી રહ્યા છે.અને પોતાની નિષ્ઠા, સહજ,સરળ,મિલનસાર અને લોકો વચ્ચે રહી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe