મોરબી સિવિલ અને આરોગ્ય વિભાગમાં તબીબી સ્ટાફની કારમી અછત સર્જાઈ
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અને સિવિલ હોસ્પિટલના અનેક કર્મચારી સંક્રમિત થતા કોરોનાની કામગીરીને માઠી અસર
મોરબીમાં કોરોના કાબુમાં લેવા નિવૃત તબીબી સ્ટાફની પણ મદદ લેવાશે
મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં આરોગ્ય...
મોરબીના સરતાનપર રોડ પર ટેકઝા સિરામીક ફેકટરીમાં વિકરાળ આગ
રાતાવિરડા ગામ નજીક ઘટના : મોરબી ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે
મોરબી : હાલ મોરબી સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ નજીક આવેલ ટેકઝા સિરામીક એલેએલપી ફેકટરીમાં બપોરના સુમારે વિકરાળ આગ ફાટી નીકળતા...
‘ધ પ્રેસ ઓફ ઈન્ડીયા’ ના ચીફ રિપોર્ટર ધ્રુપદભાઈ ઝાલરીયા ના ભાણેજ શિવાય નો આજે...
મોરબી: 'ધ પ્રેસ ઓફ ઈન્ડીયા' ના ચીફ રિપોર્ટર આજે ધ્રુપદભાઈ ઝાલરીયા ના ભાણેજ શિવાય નો જન્મદિન હોય તેમને તેમના સાગા- વહાલાઓ , સ્નેહીજનો તેમજ મિત્ર વર્તુળ તરફથી હાર્દિક રહી છે.
મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ...
આગામી 16મીએ મોરબી જિલ્લામાં 2 સ્થળોએ કોરોના વેક્સીન આપવાની શરૂઆત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10:30 કલાકે દેશવ્યાપી રસીકરણ અભિયાનનો કરાવશે પ્રારંભ : સાંસદ અને ધારાસભ્ય રસીકેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત: પ્રથમ ચરણમાં હેલ્થકેર વર્કરોને પણ અપાશે રસી
મોરબી: હાલ આવતીકાલે 16 જાન્યુઆરીને શનિવારે સવારે...
મોરબીમાં રાત્રીના સમયે ફરી 50થી વધુ નડતરરૂપ હોર્ડિંગ્સ દૂર કરાયા
નહેરૂગેટ ચોકથી પુલ સુધી પાલિકા અને પોલીસ તંત્રની ખાસ ડ્રાઇવ
મોરબી : મોરબીમાં આજે ફરી રાત્રીના સમયે પાલિકા અને પોલીસ તંત્રએ ડ્રાઇવ યોજીને નહેરૂગેટ ચોકથી પુલ સુધી નડતરરૂપ હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી...


















