મહેન્દ્રનગરના રામધન આશ્રમમાં સાદાઈપૂર્વક અષાઢી બીજ ઉજવાઈ
મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં સાદાઈપૂર્વક અષાઢી બીજની ઉજવણી કરાઈ હતી. આ તકે મહંત ભાવેશ્વરી માં અને તેમના શિષ્ય રતનબેનની ઉપસ્થિતિમાં નેજા ઉત્સવ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ...
મોરબીમાં પોષણ અભિયાન અંતર્ગત એનેમિયા અટકાયત અંગે મિટિંગ યોજાઈ
પોષણ અભિયાનના ચાવીરૂપ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાઈ : આયોજન મુજબ આંગણવાડી કક્ષાએ અમલીકરણ માટે સૂચના અપાઈ
મોરબી : મોરબી જિલ્લામાં આજરોજ પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ સપ્ટેમ્બર – 2019 માટે એનેમિયા...
મોરબી કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું: રેસ્ટોરન્ટને રાત્રે 10 સુધીની છૂટ, રાત્રી કરફ્યુ હટી...
જિમ અને યોગ ઇન્સ્ટિટયૂટ તા.5થી ખુલશે, જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર અથવા થૂંકનારને રૂ. 500નો સ્થળ પર જ દંડ ફટકારશે
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા કલેકટર દ્વારા આજે સાંજે અનલોક-3 અંગેનું સતાવાર...
મોરબીમાં આરોગ્ય શાખા દ્વારા કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ
( જયેશ બોખાણી ) મોરબી: આજરોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ એટલે કે ૧-૧૯ વર્ષના તમામ બાળકોને બધી શાળા અને આંગણવાડીમાં નિ:શુલ્ક કૃમિ નિયંત્રણ (ચાવવાની) ગોળી ખવડાવવામાં આવે છે. શાળા એ ન ભણતા...
મોરબી માટે કેન્દ્રીય બજેટમાં ચાર મુદ્દાઓ સમાવવા સીરામીક એસો.ની માંગ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ માટે વિશેષ બજેટ, રેલવે યાર્ડ, ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ અને જીએસટીમા રાહત આપવાની એપેક્ષા : ઘડિયાળ ઉદ્યોગ ઉપરનો જીએસટી હળવો કરવાની માંગ
મોરબી : આવતીકાલે શુક્રવારે કેન્દ્રિય બજેટ રજૂ થવાનું છે....














