મોરબીના વીસીપરામાં યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા પાસેના રોહીદાસપરામાં આવેલ ભીમરાવનગર...
મોરબી : ઉમિયા સર્કલ પાસે રોડ ખોદી નખાયો અને ફોક્સ લાઈટ બંધ થતા રાત્રીના...
રોડ માટે ખાડાઓ કરેલા હોય અને ઉપરથી સ્ટ્રીટ અને ચોકની મુખ્ય ફોક્સ લાઈટો ચાલુ ન હોવાથી રાત્રીના અંધકારમાં વાહન ચાલકો ખાડામાં ખાબકે તેવી.પૂરેપૂરી દહેશત
મોરબી : તાજેતરમા મોરબીના હાર્દ સમાં ઉમિયા સર્કલ...
માળીયા : ‘સુજલામ સુફલામ’’ જળ અભિયાનનો શુભારંભ
મોરબી: રાજયના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે અને સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે -પંચાયત રાજયમંત્રી તેમજ પશુપાલન રાજયમંત્રી અને જિલ્લા પ્રભારમંત્રી દેવાભાઈ માલમની વિશેષ ઉપસ્થિતિ રહી
મોરબીઃ માળીયા(મીં)...
મોરબી : બે શંકાસ્પદ દર્દી સહિત 66 લોકોના લેવાયા સેમ્પલ
મોરબી : મોરબી જિલ્લામાં માસ સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં આજે મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો ધરાવતા બે દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.
આ બે દર્દીઓમાં એક નાગડાવાસની 2...
મહેન્દ્રનગરમાં વિહિપ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન
મોરબી : હાલ મહેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષક દ્રારા રામનવમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શોભાયાત્રા બાદ ભગવાન રામની આરતી કરવામાં આવશે.
મહેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષક દ્રારા રામના જન્મ ઉત્સવ નિમિતે...

















