પીપળી- અણિયારી રોડ તાત્કાલિક રિપેર કરવા મુખ્યમંત્રીને રજુઆત
મોરબી: જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન લોરિયાએ રાજ્યમંત્રી,કેબિનેટ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ ભાઉને કરી રજુઆત
મોરબી :મોરબી જિલ્લાનો સૌથી ખરાબમાં ખરાબ હાલતમાં રહેલા પીપળી- અણિયારી રોડને તાત્કાલિક રિપેર કરવા જિલ્લા...
મોરબી ભાજપ અગ્રણી અને ગુરુનાનક ટ્રાન્સપોર્ટ ના ઉદ્યોગપતિ દલવાઘસિંઘ બેન્સ નો આજે જન્મદિન
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના ગુરુનાનક ટ્રાન્સપોર્ટના જાણીતા ઉદ્યોગપતિ અને હાલ ભાજપના સક્રિય અગ્રણી દલવાઘસિંઘ બેન્સ (ચીકુભાઇ) નો આજે જન્મદિન છે જેની 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક તેમજ ગજાનંન પાર્ક...
મોરબી કિરણા મર્ચન્ટ એશો.ના ઉપપ્રમુખ મનીષભાઈ હિરાણીના સુપુત્ર ચી.જય હિરાણીનો આજે જન્મદિન
મોરબી : આજે મોરબીના કિરણા મર્ચન્ટ એસોસિએશન ના ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ હિરાણી અને તેમના ધર્મપત્નિ શ્રીમતી પૂનમબેન મનીષભાઈ હીરાણીના સુપુત્ર ચી.જય મનીષભાઈ હીરાણીનો આજે જન્મદિન છે.
જય હીરાણીના પિતા મનીષભાઈ હિરાણી...
હળવદના ખેડૂતોએ સિંચાઈ પ્રશ્ને જીલ્લા કલેક્ટરને કરી રજૂઆત
૧પ ગામના ખેડૂતોએ પાણી માટે બે દિવસ પૂર્વે તાલુકા પંચાયત કચેરીએ મોરચો માંડયો હોવા છતાં તંત્ર ધ્યાન ન દેતા અંતે જિલ્લા કલેકટરને રજુઆત કરી
હળવદ : હળવદ પંથકમાં ચાલુ સાલે વરસાદ ખેચાતા...
મોરબીની સબ જેલમાં કાનુની જાગૃતિ કાર્યક્રમ યોજાઇ ગયો
ગઈ કાલે તારીખ 25ના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તાલુકા કાનુની સેવા સમિતિ મોરબીના લિગલ પેનલ એડવોકેટ શબાનાબેન ખોખર તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ. વી. પરમાર તથા જેલ સ્ટાફ...


















