Tuesday, September 23, 2025
Uam No. GJ32E0006963

ટંકારાના લજાઈ ગામમાં બહારની વ્યક્તિને મંજુરી વિના પ્રવેશ પ્રતિબંધ

ટંકારા તાલુકાના લજાઈ ગામમાં કોરોના કેસ નોંધાયા બાદ ગ્રામ પંચાયત દ્વારા બહારની વ્યક્તિને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે સાથે જ ફેરિયાઓ પણ ગામમાં પ્રવેશી શકશે નહિ શ્રી લજાઈ ગ્રામ પંચાયતે જાહેર સુચના...

ગાંધીનગરથી વાંકાનેર સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા સચિવ

આજરોજ ગાંધીનગર થી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ની આકસ્મિક મુલાકાત માટે મહિલા સચિવ આવી પહોંચતા સરકારી અધિકારીઓ માં દોડધામ મચી ગઈ હતી. મહિલા અને બાળવિકાસ વિભાગ ગાંધીનગર સચિવ અને કમિશ્નર મનીષા ચંદ્રા એ...

શુક્રવાર: મોરબીમાં વધુ એક કેસ સાથે આજના કુલ કેસ થયા 11, જ્યારે 8 લોકોને...

મોરબી જિલ્લાના કુલ કોરોના કેસની સંખ્યા થઈ 214 : સવારે વાંકાનેરના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મૃત્યુ આંક થયો 15 મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે સાંજે એકી સાથે કોરોનાના 10 કેસ...

ટંકારામાં નિયમ વિરુદ્ધ ચાલતા ટ્યુશન ક્લાસિસ : તંત્ર અંધારામાં

વિદ્યાર્થી એકતા સંગઠને તંત્ર સામે ઉઠાવ્યા અનેક સવાલો ટંકારા : લોકડાઉન 1.0થી લઈને અનલોક 2.0 દરમ્યાન વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇ તંત્ર દ્વારા તમામ પ્રકારની શૈક્ષણિક કાર્યવાહી સ્થગિત કરવાના આદેશો આપ્યા બાદ શાળા-કોલેજો,...

મોરબીના રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર ખોલવવાની મંજૂરી અપાઈ તો આંદોલન

આજુબાજુના ડોકટરો, વકીલો, પાલિકાના સભ્ય સાહિતનાએ અગાઉ કોવિડ સેન્ટર બનાવવા સામે ભારે વિરોધ કર્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતા ફરી સ્થાનિકો દ્વારા  કલેકટરને રજુઆત મોરબી : મોરબીના ભરચકક વિસ્તારમાં જુના બસ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...