મોરબી જિલ્લામાં છેલ્લા સાડા ત્રણ મહિનામાં 64 લોકોએ કર્યો આપઘાત
લોકડાઉનમાં માનસિક તાણ અને અન્ય કારણોથી મોરબી જિલ્લામાં આપઘાતનો આંકડો ચોંકાવનારો
આપઘાતના મૂળ એવા માનસિક તણાવમાંથી બહાર આવવા વાતચીતનો દોર ચાલુ રાખવો જરૂરી
પરિવારજનો, મિત્રો અને ડોક્ટરો પાસે વ્યક્ત થવાથી...
ટંકારામાં એસ.ટી. બસ સ્ટેશનનું વાહન વ્યવહાર મંત્રીના હસ્તે લોકાર્પણ યોજાયું
ટંકારા: બે દશકા બાદ બસ સ્ટેશનની માંગ સંતોષાતા ખુશીની લહેર : પ્રભારી મંત્રી, સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, કલેક્ટર સહિતના હોદ્દાદારો, સ્થાનિક અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
ટંકારા : ટંકારા એસ.ટી. બસ સ્ટેશનનું...
મોરબી RSS દ્વારા સામાજિક સમરતા કાર્યક્રમ યોજાયો
મોરબી : આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા સામાજિક સમરસતા કેળવાય તે માટે તાજેતરમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આંબેડકર ચોકમાં આવેલા કબીર આશ્રમ ખાતે સામાજિક સમરસતા અંગેનો રામ ખીચડીનો કાર્યક્રમ...
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક તકરાર નિવારણના કેસ જિલ્લા કક્ષાએ ઝડપથી નિકાલ કરવા...
મોરબી : ગ્રાહક તકરાર નિવારણના કેસ ચલાવવા બાબતે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે દાખલ થયેલ કેસમાં 6 માસ સુધીમાં નિર્ણય આવી જવો જોઈએ. જો કે હાલ આ નિયમનો ચુસ્તપણે અમલ થતો ન...
મોરબી: રામધન આશ્રમમાં શ્રાવણ માસ નિમિતે શિવપૂજા અને માં ના શણગાર કરાયા
મોરબીના રામધન આશ્રમ ઉમિયા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે સરકારની ગાઈડ લાઈન અનુસાર થર્મલ સ્કેનરથી સ્ક્રીનીંગ, સેનેટાઈઝર તેમજ સોશ્યલ ડીસટન્સ સાથે સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૬...

















