મોરબી: રામધન આશ્રમમાં શ્રાવણ માસ નિમિતે શિવપૂજા અને માં ના શણગાર કરાયા
મોરબીના રામધન આશ્રમ ઉમિયા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે સરકારની ગાઈડ લાઈન અનુસાર થર્મલ સ્કેનરથી સ્ક્રીનીંગ, સેનેટાઈઝર તેમજ સોશ્યલ ડીસટન્સ સાથે સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૬...
મોરબીમાં કારખાનેદાર આત્મહત્યા કેસમાં આરોપીનો જામીન પર છુટકારો થયો
મોરબી: તાજેતરમા મોરબીમાં કારખાનેદાર આપઘાત કેસમાં ઝડપાયેલ આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હોય અને કોર્ટે આરોપીની જામીન અરજી માન્ય રાખી જામીન પર છુટકારો કર્યો છે
મોરબી એ ડીવીઝન પોલીસમાં મીતાબેન દિલીપભાઈ પાડલીયાએ...
મોરબી જિલ્લાના બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતર ખરીદ કરતા ખેડુતો જોગ સૂચના
મોરબી : હાલ મોરબી જિલ્લાના ખેડુતોએ જંતુનાશક દવા, બિયારણતથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠીત વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. રાસાયણિક ખાતરની થેલી,...
મોરબીના નવા ખારચીયામાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોની અટકાયત
મોરબી : તાજેતરમાં મોરબી તાલુકાના નવા ખારચીયા ગામમાં છ શખ્સોને જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં...
વાંકાનેર : પોલીસ સાથે માથાકૂટ બાદ રીક્ષા ચાલક સામે ફરજ રૂકાવટનો ગુન્હો નોંધાયો
રીક્ષા ચાલક તરફથી પણ પોલીસ સામે પૈસા માટે હેરાન કરી માર માર્યાની અરજી આપી
વાંકાનેર : વાંકાનેર નજીક ગઈકાલે એક રીક્ષા ચાલક પોતે તથા પેસેન્જરોને માસ્ક પહેર્યા વગર રિક્ષામાં બેસાડીને નીકળ્યો હતો...















