મોરબીમાં વરસાદમાં ધોવાયેલા 16 માર્ગોનું રૂ.3.66 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે
પાલિકા તંત્ર દ્વારા રોડના કામો માટે મંજૂરી પ્રક્રિયા હાથ ધરાઈ : વહીવટી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં રોડના કામો હાથ ધરાશે : પાલિકા પ્રમુખ
મોરબી : મોરબીમાં ભારે વરસાદમાં તમામ માર્ગો ભાંગરમાં...
ટંકારાના સજ્જનપરમા ધોધમાર ઝાપટું
(રિપોર્ટ: સતિશ ઘોડાસરા) : ટંકારાના સજ્જનપરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે.જેના કારણે ગામની શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતા. આ ઉપરાંત હડમતીયા ગામે પણ ઝાપટું આવ્યું હોવાના અહેવાલો મળી...
હળવદના દિઘડીયા ગામે પ્રેમી પંખીડા કેનાલમાં ડૂબી ગયાની આશંકાએ વચ્ચે શોધખોળ ચાલુ
દિઘડીયા ગામેથી નાસી છૂટેલા યુવાનનું બાઈક,ચંપલ અને યુવતીનો દુપટ્ટો કેનાલના કાંઠેથી મળી આવ્યો : હળવદ મામલતદાર વી.કે.સોલંકી ઘટનાસ્થળે દોડી ગયા
હળવદ : હળવદ તાલુકાના દિઘડીયા ગામે બે દિવસ પહેલા ગામનો જ શખ્સ...
હળવદના નવા અમરાપર ગામે નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
મૃતદેહ કેનાલમાં તરતો હોવાની ગ્રામજનોને જાણ થતાં બહાર કઢાયો : ઈસનપુર ગામે ખેતમજૂરી કરતાં પરિવારની મહિલા હોવાનું ખુલ્યું
હળવદ : હળવદ તાલુકાના નવા અમરાપર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં થી આજે...
ટંકારા: વીરપર મુકામે વાડી વિસ્તારોમાં રહેતા મજૂરોને વિનામૂલ્યે સારવાર આપતું આરોગ્યકેન્દ્ર
(હિત બાવરવા) : મોરબી, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં વીરપર ગામે વાડી વિસ્તારોમાં રહેતા મજૂરોને લોહીની લેબોરેટરી તપસ કરી વિનામુલ્યે આરોગ્યકેન્ફ્રા દ્વારા સારવાર આપવામાં આવી રહી છે જે કામગીરી અંતર્ગત નર્સ બિનાબેન...


















