મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા પોલીસના ગ્રેડ પેના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર
મોરબી : હાલ રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ શહેર અને તાલુકા ટીમ દ્વારા રાજપૂત કરણી સેના ગુજરાત અધ્યક્ષ જે. પી. જાડેજા તેમજ સૌરાષ્ટ્ર અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુજરાતના જિલ્લા...
મોરબી જિલ્લાના બાળકોમાં લોકડાઉન દરમિયાન કુપોષણનું પ્રમાણ વધ્યું
અનલોક બાદ કુપોષિત-અતિ કુપોષિત બાળકો ઘટ્યા
મોરબી : હાલ પરપ્રાંતીય શ્રમિકોની મોટી વસ્તી ધરાવતા મોરબી જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન બાળકોમાં કુપોષણનું પ્રમાણ અગાઉના વર્ષની તુલનાએ ચિંતાજનક રીતે વધવાની સાથે લોકડાઉનના કપરા કાળમાં કુપોષિત...
વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોકથી બે શ્રમિકોના મોત
વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં કામ કરતા બે શ્રમિકોને કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા બંને યુવાનના કરુણ મોત થયા છે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી...
મોરબી : માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડના 78,826 જેટલા લાભાર્થીઓને આયુષમાન યોજનામાં આવરી...
માં અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાનો આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ : મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે માં કાર્ડ આયુષમાન કાર્ડમાં પણ કન્વર્ટ થઈ શકશે
મોરબી : હાલ સરકારની મહત્વાકાંક્ષી યોજના માં અમૃતમ અને માં...
મોરબી: ભુગર્ભ પાણીના ટાંકા બનાવવા માટે સહાય મેળવવા જિલ્લાના ખેડૂતો માટે અગત્યની યાદી
I-Khedut પોર્ટલ પર ૨૫મી ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે
મોરબી : તાજેતરમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે i-khedut પોર્ટલ પર ખેતીવાડી ખાતાની નવી યોજના ટપક સિચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે કોમ્યુનીટી બેઝ...


















