મોરબી : સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે રક્તદાન કેમ્પ યોજાઈ ગયો
મોરબી: તાજેતરમાં ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ પુણ્યતિથી નિમિતે આજે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ૨૨૬ બોટલ એકત્ર કરવામાં આવી હતી
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ વાર્ષિક...
મોરબીમાં ૨૩ માર્ચ શહીદ દિન નિમિતે નીલકંઠ વિધાલય દ્વારા “શહીદ સ્મૃતિ રેલી” યોજાશે
હાલ મોરબીની નીલકંઠ વિધાલય દ્વારા તા. ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિતે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમનું સર્જન કરવા “શહીદ સ્મૃતિ રેલી” નું આયોજન કરવામાં આવ્યું છે જે રેલીમાં નીલકંઠ વિદ્યાલયના ધો ૫ થી ૧૧...
કોરોના સંક્રમણ વધતા ઘૂંટુ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું
મોરબી: હાલ રાજ્ય સહિત મોરબી જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વ્યાપક બનતા આરોગ્ય તંત્ર સહિતના સંબંધિત વિભાગો હરકતમાં આવ્યા છે.
ગઈકાલે ગુરુવારે જિલ્લા કલેકટર સાથે સંબંધિત વિભાગોની મળેલી તાકીદેની મિટિંગમાં ત્રણ નવા ટેસ્ટ...
પ્રજાના પૈસાનો ધુમાડો : મોરબીમાં તંત્રના પાપે ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ
છેલ્લા બે વર્ષથી દિવસે પણ લાઈટો ચાલુ રહેવાની સમસ્યા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા લોકોમાં રોષ
મોરબી : હાલ મોરબીમાં તંત્રને જાણે અંધાપો આવી ગયો હોય તેમ છેલ્લા બે વર્ષથી ધોળા દિવસે પણ...
વાંકાનેરના રાતદેવડી ગામે ત્રણ દિવસથી લાપતા યુવાનનો મૃતદેહ મળ્યો
મોરબી : તાજેતરમા વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામે ત્રણ દિવસ પહેલા ઘેરથી કહ્યા વગર ચાલ્યા ગયેલા યુવાનનો આજે 70 ફૂટ ઊંડા કુવામાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ...














