Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

મોરબીના 7 ડેમોમા નવા નિરની આવક, બંગાવડી ડેમ ઓવરફ્લો

જિલ્લાના 10 ડેમો તેની સંગ્રહશક્તિની સાપેક્ષે 28.62 ટકા ભરાયા મોરબી : મોરબી જિલ્લામાં સોમવારના રોજ વહેલી સવારથી જ મેઘસવારી રહેતા 10 પૈકી 7 ડેમોમાં નવા નિરની આવક થઈ છે. જેમાં બંગાવડી ડેમ...

ટંકારા પંથકમાં ભારે વરસાદથી નદી- નાળા છલકાયા જામનગર જતા ભારે વાહનોને પડધરી તરફ ડાયવર્ટ

ભૂતકોતડા ગામ સંપર્ક વિહોણું : મામલતદાર કચેરીના પટાંગણમાં પણ પાણી ભરાયા ટંકારા : ટંકારા પંથકમાં ભારે વરસાદથી નદી- નાળા છલકાઇ ગયા છે. જેમાં ખાખરા ગામ પાસેના પુલને અડોઅડ પાણી જતું હોય ભારે...

મોરબી જિલ્લામાં ગઈકાલે સવારે 4 થી રાત્રીના 8 સુધીમાં જાણો કેટલો વરસાદ પડ્યો

ટંકારામાં સવા 4 ઈંચ, માળિયામાં અઢી ઇંચ : મોરબી અને હળવદમાં સવા 2 ઇંચ તેમજ વાંકાનેરમાં બે ઇંચ વરસાદ વરસ્યો  મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે...

મોરબી : શાકમાર્કેટ, ઓટો મોબાઇલ્સ અને જથ્થાબંધ કરિયાણાની દુકાનો હવેથી 3 વાગ્યા સુધી...

મોરબીમાં કોરોનાના કેસ વધતા શાકમાર્કેટ સહિતના એસોસિયેશન દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો (મનીષ હિરાણી દ્વારા) મોરબી : મોરબી શહેરમાં કોરોનાનું આક્રમણ વધી રહ્યું છે. ત્યારે મોરબીના શાકમાર્કેટ, ઓટો પાર્ટસની ઓટોમોબાઇલસની દુકાનો અને જથ્થાબંધ...

મોરબીમા 10 ડેમ પૈકી 4 ડેમમાં 24 કલાક દરમ્યાન નવા નિરનું આગમન થયું

મોરબી : મોરબી જિલ્લામાં આવેલા 10 ડેમો પૈકી 4 ડેમોમાં પાછલા 24 કલાક દરમ્યાન નવા નીરની આવક થઈ છે. મચ્છુ 1 ડેમની કુલ ઊંડાઈ 49.02 ફૂટ છે. જેમાં પાછલા 24 કલાકમાં 0.92...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...