વાંકાનેર તાલુકા પી એસ આઈ આર.પી.જાડેજા સાહેબ નો આજે જન્મદિવસ
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) વાંકાનેર પી એસ આઈ. રામદેવસિંહ જાડેજા (આર.પી.જાડેજા) નો આજે જન્મદિવસ છે તેઓ હાલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે.ફરજ બજાવી રહ્યા છે.અને પોતાની નિષ્ઠા, સહજ,સરળ,મિલનસાર અને લોકો વચ્ચે રહી...
હળવદમા સવા ચાર તેમજ મોરબી, ટંકારામા સવા બે ઇંચ વરસાદ
માળિયામા પોણા બે અને વાંકાનેરમા એક ઇંચ વરસાદ પડ્યો : વરસાદમાં તરબોળ થતો સર્વત્ર જિલ્લો
મોરબી : મોરબી પંથકમાં સવારથી ધીમીધારે મેઘરાજા અવિરત પણે વરસી રહ્યા છે. ત્યારે સવારથી સાંજે છ વાગ્યા...
મોરબીમાં ગેરકાયદેસર ખનીજ ભરી જતા પાંચ ડમ્પરો આબાદ ઝડપાયા
મોરબી : તાજેતરમા મોરબીમાં ગેરકાયદેસર ખનીજ ભરી જતા પાંચ ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા...
મોરબી: નવલખી બંદરે કોલસા ભરેલું બાર્જ દરિયામાં ડૂબ્યું
શનિવારે બનેલી ઘટનાની હજુ સુધી ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓને જાણ ન હોવાનું બહાર આવ્યું : દરિયામાં ભયંકર પ્રદુષણ ફેલાવા મામલે જીપીસીબી દોડ્યું
મોરબી : તાજેતરમા મોરબીના નવલખી બંદરે શનિવારે ભારે પવન...
હળવદમાં જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાએ મુલાકાત લીધી
કોરોનાના કેસોને લઈને જિલ્લા પ્રભારી સચિવે સરકારી હોસ્પિટલ સહિત અમુક વિસ્તારમાં મુલાકાત લીધી: જુના ધનાળા ગામે કોરોનાથી એકનું મોત અને ચાર કેસ છતાં મુલાકાત ન લેતા સ્થાનિકોમાં નારાજગી
હળવદ : મોરબી જિલ્લા...















