સોસાયટી, ફ્લેટમાં નવરાત્રીના પૂજન-અર્ચન માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં : રાજ્ય સરકાર
જાહેર સ્થળોના કાર્યક્રમ માટે મંજૂરી ફરજીયાત લેવી પડશે
મોરબી : કાલે તા. 17થી માતા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રી શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ શેરી-ગરબા સહીત કોઈપણ પ્રકારના ગરબાના...
મોરબી : સિરામિકમાં માટી ખાતાના ખાડામાં પડી જતા બાળકનું મૃત્યુ
મોરબી: હાલ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક એકમમાં માટી ખાતાના ખાડામાં પડી જતા ૧૦ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી...
મોરબીના કોંગ્રેસ અગ્રણીએ જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરી
મોરબી : હાલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મોરબીના અગ્રણી ચિરાગભાઈ રાચ્છ દ્વારા પોતાના 36માં જન્મદીનની ઉજવણી કરવામાં આવી છે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના...
મોરબી અને હળવદ અને માળીયા (મી.) મામલતદારની આંતરિક બદલી
બનાસકાંઠા જિલ્લામાંથી મામલતદારની બદલી મોરબી જિલ્લામાં કરાઈ
રાજ્યના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા મામલતદરોના ટ્રાન્સફર ઓર્ડર અપાયો
મોરબી : આજે તા. 21 જુલાઈના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત સચિવાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યભરના મામલતદારોનો ટ્રાન્સફર ઓર્ડર...
મોરબી : શક્તિ ટાઉનશીપ સોસાયટીમાં 11 કેવીનો વીજ પોલ ગમે ત્યારે પડે તેવી જોખમી...
45 દિવસ પહેલા અજાણ્યા વાહનની ઠોકરથી વિજપોલ નમી ગયા બાદ વીજ તંત્ર ઉઠા ભણાવતા સ્થાનિકો પર મોટી દુર્ઘટનાનો ભય
મોરબી : રવાપર ઘુંનડા રોડ પર આવેલી શક્તિ ટાઉનશીપમાં 11 કેવિના વિજપોલની 45...


















