મોરબી જલારામ મંદિર દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રામાં ફરાળ પ્રસાદની વ્યવસ્થા કરાશે
મોરબી : શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા શહેરીજનોમા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, સમગ્ર મોરબી ગોકુળમય થવા જઈ રહ્યુ છે.ત્યારે આગામી શનીવાર તા.૨૪-૮-૨૦૧૯ના રોજ જન્માષ્ટમી નિમિતે યોજાનાર શોભાયાત્રા દરમિયાન મોરબી...
મોરબી: જૂના બસ સ્ટેન્ડ પાસે રીક્ષા રાખવા મુદ્દે ઝઘડાનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોનો રીક્ષાચાલક...
મોરબી: જુના બસ સ્ટેન્ડ પાસે રિક્ષા પાર્ક કરવા મુદ્દે રીક્ષાચાલક યુવકને આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. જેનું મનદુઃખ રાખી રીક્ષાચાલક યુવક પર ધોકા અને પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી ઇજા...
મોરબીના ગાંધીચોક પાસે જર્જરિત કોમ્પ્લેક્ષ: વેપારીઓ પર જીવનું જોખમ
વકીલ મારફત અનેક વખત નોટિસ પાઠવવા છતાં કોમ્પ્લેક્સના માલિકોની ઘોર ઉદાસીનતા
મોરબી : મોરબીના ગાંધીચોક પાસે આવેલ એક ખાનગી કોર્મોશ્યલ કોમ્પ્લેક્સ છેલ્લા ઘણા સનયથી જર્જરિત થઈ ગયું છે. આ કોમ્પ્લેક્સ જોખમી બની...
મોરબીને હવે મળશે વિશેષ સુવિધા : એક્શન પ્લાન જાહેર કરતા નવા ચીફ ઓફિસર
હાલ બાળકોને રમત-ગમતના મેદાન અને સાધનો મળે તે માટેના પ્રોજેક્ટ શરૂ કરાશે : નવા ગ્રીન ઝોન, ઓક્સિજન પાર્ક પણ ઉભા કરાશે
હાલ રૂ. 1 લાખથી ઉપરના બાકીદારોને પણ આગામી દિવસોમાં...
ટંકારા પંથકમાં મેઘકહેરથી ભારે તારાજી : સેંકડો લોકોની ઘરવખરીનો નાશ, ખેતરો ધોવાયા
12 થી વધુ પશુઓના મોત : હજારો લોકોને રેસ્કયુ કરાયા : તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશનમા પણ પાણી ભરાયા ‘ તા
ટંકારા : ટંકારા પંથકમાં બે દિવસની મેઘકહેરથી ભારે...
















