મોરબી સિરામિક એસોના હોદેદારો દ્વારા મચ્છુ 2 ડેમ ખાતે વૃક્ષારોપણ કર્યું

0
39
/

મોરબી: આજે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિતે મોરબી સિરામિક એસોના પ્રમુખો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું

તા. ૧૬ ના રોજ વિશ્વ ઓઝોન દિવસે મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નીલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા સહિતના આગેવાનોએ મચ્છુ ડેમ 2 ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પ્રાદેશિક કચેરી મોરબીના પ્રાદેશિક અધિકારી કે બી વાઘેલા, બોર્ડના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું હતું કોવીડ ૧૯ ની ગાઈડલાઈનના પાલન સાથે વૃક્ષારોપણ કરીને વિશ્વ ઓઝોન દિવસ ઉજવાયેલ હતો

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/