મોરબીના પૂનમબેન મનીષભાઈ હિરાણીના માતૃશ્રી દમયંતિબેન દિલિપભાઈ સોઢા શ્રીજીચરણ પામેલ છે
મોરબીના પૂનમબેન મનીષભાઈ હિરાણીના માતૃશ્રી દમયંતિબેન દિલિપભાઈ સોઢા (ઉ.વર્ષ-૭૦ ) નું તા.૨૦-૬-૨૦૧૯ ને ગુરુવારે દુ:ખદ અવસાન થતાં ‘ ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ પરિવાર તેમના દિવંગત આત્માને પરામકૃપાળું પરમાત્મા દિવ્ય શાંતિ આપે...
મોટા દહીંસરામાં 67 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
લીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલુ
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકા પોલીસ દ્વારા મોટા દહીંસરા ગામમાંથી 67 હજારથી વધુની રકમનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ...
વાંકાનેરમાં યુવતીએ જાત જલાવી આપઘાત કર્યો
વાંકાનેર : વાંકાનેરમા એક યુવતીએ અગમ્ય કારણોસર જાત જલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમા જિનપરા...
મોરબી મર્ડર કેસ : હત્યારાને આશરો આપનાર મહિલા સહિત બેની ધરપકડ કરાઈ
રિમાન્ડ દરમિયાન આરોપીઓ પોતાને છુપાવવામાં મદદ કરનાર સાગરીતોના નામ આપતા પોલીસે કાર્યવાહી પણ કરી
મોરબી : હાલ મોરબીમાં યુવાનના ચકચારી મર્ડર કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરતા એક...
ટંકારા મહેન્દ્રપુરના શિક્ષકે મિત્રતા દિવસ નિમિત્તે વિદ્યાથીઓને આપી અનોખી ભેટ
શૈક્ષણિક કીટની સાથે ૧૦ થી ૧૨ ધોરણના વિધાર્થીઓને આખુ વર્ષ ફ્રી ટ્યુશન આપશે
ટંકારાના નાના રામપર ગામે મિત્રતા દિવસની અલગ જ ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રપુર...














