મોરબીના શનાળા રોડ પર વૃક્ષ પડતા વીજળી ગુલ
મોરબીના શનાળા રોડ પર આવેલી એક શેરીમાં વૃક્ષ પડતા તેને આજુબાજુ વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી પી.જી.વી.સી.એલ ટિમ દોડી આવી હતી
સુત્રોમાંથી મળતી વિગત મુજબ શનાળા રોડ પર શક્તિ પ્લોટમાં આવેલ...
મોરબીમાં ફલોરા 158 પરિવાર દ્વારા જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
મોરબી : તાજેતરમા શ્રાવણ વદ આઠમે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઠેરઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા 158 પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી...
યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો
મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે તેની બાજુની જગ્યા એપ્રોચ...
મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મુકુંદરાય જોશીનો આજે જન્મદિન : ઠેર ઠેર...
મોરબી તાલુકા પોલીસમથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં અને સ્વભાવે સ્પષ્ટ વક્તા લોકોની સેવા કરવા હરહમેંશા તત્પર રહેતાં મુકુંદરાય પ્રેમશંકર જોશી નો આજે ૫૮ જન્મદિવસ છે તેઓનો જન્મ ૧૦-૦૯-૧૯૬૧ના રોજ માળીયા મિયાણા...
રાત્રી કરફ્યુમાં એક કલાકનો ઘટાડો, હવે રાત્રે 10 સુધીની છૂટ : સિનેમાઘરો -ઓડિટોરિયમ પણ...
હવે લગ્ન પ્રસંગમાં 100 લોકો ઉપસ્થિત રહી શકશે : સામાજિક- રાજકીય કાર્યક્રમ તથા ધાર્મિક સ્થાને 200 લોકોને છૂટ : નવા નિયમોની 26મીથી અમલવારી
મોરબી : હવે કોરોના હળવો થતા રાજ્ય સરકારે વધુ...
















