Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

મોરબીમા ABVP દ્વારા SC, ST, OBC વર્ગના વંચિત રહી ગયેલા છાત્રોને શિષ્યવૃત્તિ અને ટેબ્લેટ...

કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું મોરબી : ગઇકાલે ABVP મોરબી દ્વારા રાજ્યની તમામ કોલેજ-યુનિવર્સિટીના અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (OBC) વર્ગના વિદ્યાર્થીઓને ન મળેલી શિષ્યવૃત્તિ અને...

દેશ ભક્તિનું વાવાઝોડું: વાંચો મોરબીના જાણીતા પત્રકારની કલમે

પ્રજાજોગ મહત્વપૂર્ણ સંદેશ પાઠવતા મોરબી સંદેશ ન્યૂઝ ના જાણીતા પત્રકાર નિલેશ પટેલ મિત્રો , દેશ માં એક બાજુ દેશભક્તિ ની તો જાણે સીઝન ચાલુ થઈ છે .. એક બાજુ ચીન અને પાકિસ્તાન...

મોરબીમાં ભાજપ દ્વારા બ્રિજેશ મેરજાનો સ્વાગત સમારોહ યોજાયો

80થી વધુ આગેવાનો અને કાર્યકરોની કાર્યક્રમમાં ઉપસ્થિતિ : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સૂચક ગેરહાજરી મોરબી : મોરબીમાં આજે ભાજપ દ્વારા બ્રિજેશ મેરજાનો સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં 80થી વધુ કાર્યકરો...

કોરોનાનો રિપોર્ટ આવે તે પૂર્વે મોરબીના યુવાનનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ

મોરબી : મોરબીના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં કોરોનોનો રિપોર્ટ આવે તે પહેલાં જ યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જાણવા...

માળીયા આઈટીઆઈના પ્રિન્સીપાલ અને સ્ટાફે ૩૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું

મોરબી: માળીયા આઈટીઆઈ ખાતે પ્રકૃતિનું રક્ષણ કરવાના હેતુથી આઈટીઆઈ સ્ટાફે કચેરીના પટાંગણમાં ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે માળીયા આઈટીઆઈ ખાતે પ્રિન્સીપાલ અને સ્ટાફ કર્મચારીઓએ તાજેતરમાં ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...