Thursday, August 7, 2025
Uam No. GJ32E0006963

નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ) મોરબી જિલ્લા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: તા.૨૬/૦૧/૨૦૨૧ મંગળવાર મોરબી જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ)નો ૨૬મી જાન્યુઆરી નો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો મોરબી જિલ્લા ના પીપળી ગામે આવેલા નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પીપળી ગ્રામ...

ઓટાળાના યુવાનનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું

યુવક રાજ્યમાં RTO ઇન્સ્પેક્ટર વર્ગ-2ની પરીક્ષામાં 11માં ક્રમે ઉતીર્ણ ટંકારા : હાલ સરદાર ધામ અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ટંકારા તાલુકાના ઓટાળા ગામના યુવાન GPSC દ્વારા લેવાયેલ RTO INSPECTOR CLASS-2ની...

વાંકાનેરના ઓમ ઉમા ભંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

વાંકાનેર: હાલ તાલુકાના તીથવા ગામ નજીકના ૐ ઉમા ભાંગેશ્વર મહાદેવ મંદિરમાં તા. ૧૩  ના રોજ બુધવારે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં ભજનીક જનક વેગડ અને ભાવેશ પટેલ, તબલા ઉસ્તાદ...
POLICE-A-DIVISON

મોરબીના વાવડી રોડ પર યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના વાવડી રોડ પર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા યુવાનને કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ...

મોરબીમાં વડીલો માટે જીવનસાથી પસંદગી મેળો યોજાયો: 100 થી વધુ વડીલો આવ્યા

મોરબી :  કુદરતે પુરુષ અને સ્ત્રીને એકબીજાના પૂરક અને સુખદુઃખના સાથી તરીકે જીવન જીવવા માટે સર્જન કર્યું છે અને સમાજની પરંપરા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયને સ્ત્રી-પુરુષો સંસાર જીવનને માણે છે. જોકે જીવનસાથી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe