મોરબીના શનાળા ગામે ૧૮ વર્ષના વરરાજાના બાળ લગ્ન અટકાવાયા
મોરબી : મોરબીના શનાળા ગામે ૧૮ વર્ષના વરરાજાના બાળ લગ્ન થતા હોવાની માહિતી મળતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ ઘટના પોલીસને સાથે રાખીને ઘટના સ્થળે દોડી જઈને બાળ લગ્ન અટકાવ્યા છે.
બાળ લગ્ન...
મોરબીના હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા આજે 1 લાખ ભગવદ્દ ગીતાનું વિનામુલ્યે વિતરણ
મોરબી : આજરોજ ગીતા જયંતિ હોય મોરબી હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર મોરબી ઇસ્કોનના ભક્તો દ્વારા વિનામૂલ્યે 1 લાખ શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવેલ હતું
આજે શ્રીમદ્ ભગવત ગીતાનો પ્રાગટ્ય દિવસ...
મોરબીમાં વડીલો માટે જીવનસાથી પસંદગી મેળો યોજાયો: 100 થી વધુ વડીલો આવ્યા
મોરબી : કુદરતે પુરુષ અને સ્ત્રીને એકબીજાના પૂરક અને સુખદુઃખના સાથી તરીકે જીવન જીવવા માટે સર્જન કર્યું છે અને સમાજની પરંપરા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયને સ્ત્રી-પુરુષો સંસાર જીવનને માણે છે. જોકે જીવનસાથી...
નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ) મોરબી જિલ્લા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: તા.૨૬/૦૧/૨૦૨૧ મંગળવાર મોરબી જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ)નો ૨૬મી જાન્યુઆરી નો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો
મોરબી જિલ્લા ના પીપળી ગામે આવેલા નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પીપળી ગ્રામ...
મોરબીના સામાં કાંઠે ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકોની મુશ્કેલીઓ વધી
મોરબી : ગઈ કાલે મોરબી સામા કાંઠે આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસતા સ્થાનિક રહીશોની હલાકીમાં વધારો થયો છે.
સામા કાંઠે આવેલી કમલા પાર્ક સોસાયટીમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ વરસાદી...




















