Sunday, April 26, 2026
Uam No. GJ32E0006963

મોરબીના જલારામ મંદિરે રવિવારથી રાહત દરે મીઠાઇ-ફરસાણનું વિતરણ

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સાતમ-આઠમના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મિઠાઈ તેમજ ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યુ છે અને આગામી રવિવારથી મિઠાઇ તેમજ ફરસાણનું વિતરણ શરૂ કરવામાં આવશે અને કુલ ૨૭...

મોરબીના મારૂતિ પ્લોટમાં સાર્વજનીક જમીન ઉપરથી દબાણ હટાવવાની માંગ

મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં આવેલ મારુતિ પ્લોટના રહીશો એ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સાર્વજનિક પ્લોટ ને ખુલ્લો કરી આપવાની માંગ કરી છે મોરબીના મારુતિ પ્લોટમાં 32 જેટલા પ્લોટ આવેલ છે...

મોરબીના માધાપર વિસ્તારમાં પાણીનો નિકાલ ના થતા હાલાકી

મોરબી શહેરના માધાપર વિસ્તારની અંદર છેલ્લા ચાર દિવસથી વરસાદી પાણી ભરાયા છે અને છેલ્લા એક મહિનાથી ગટરના પાણી સમગ્ર વિસ્તારમાં ભરાયેલા છે તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં...

મોરબીના સિરામિક ઉધોગ માટે રશીયામાં નિકાસના દ્વાર ખોલવા મુખ્યમંત્રી પ્રયત્નશીલ

ગુજરાતના સિરામીક ઉધોગને રશીયામા પ્રસ્થાપિત કરવા અને વિશાળ પ્રમાણમા નિકાસ કરવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્રારા જે રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના માટે મોરબી સિરામીક એસો. તેઓને તેમજ કચ્છ-મોરબીના...

મોરબીના રામકૃષ્ણનગરમાં સગીરાનો ફાંસો ખાઈને આપઘાત

મોરબી શહેરના સામાકાઠે વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમાં કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને ગઈકાલે આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નોંધ કરીને આગળની કાર્યવાહી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe