Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

મોરબીના લખધીરપુર કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો : પોલીસ તાપસ શરુ

મોરબીના લખધીરપુર કેનાલમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવતા મોરબી પોલીસ અને ફાયર ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી હતી બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ પરની કેનાલમાં યુવાનનો...

વાંકાનેરમાં પણ બે પોઝિટિવ કેસ નોંધાયા : પિતા-પુત્ર કોરોનાથી સંક્રમિત

મોરબી જિલ્લામાં એક સાથે ત્રણ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે કોરોના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો હોય એમ મોરબી શહેરમાં વૃદ્ધનો પોઝિટિ રિપોર્ટ આવ્યા બાદ વાંકાનેરમાં વધુ બે પોઝિટિવ...

મોરબીમાં સતત ત્રીજા દિવસે કોરોનાનો કેસ : નવા બસ સ્ટેન્ડ પાછળ રહેતા વૃદ્ધનો...

મોરબી: મોરબીમાં કોરોના કહેર વધી રહ્યો છે અને સતત ત્રીજા દિવસે કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે અને આજે ત્રીજા દિવસે ચોથો કોરોના કેસ આવ્યો છે જેમાં નવા બસ સ્ટેન્ડ પાછળ રહેતા...

મોરબીમાં મોબાઈલ પશુ દવાખાનાનું લોકાપર્ણ કરાયું ,જિલ્લાને ૧૦ મોબાઈલ વાહનો ફાળવાશે

મોરબી: ગુજરાત સરકાર દ્વારા ૧૦ ગામો દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના અન્વયે મોરબી જીલ્લામાં ૧૦ મોબાઈલ વાહનો મળનાર છે ત્રણ તબક્કામાં કુલ ૧૦ વાહનોની ફાળવણી થશે જે યોજના અંતર્ગત મોબાઈલ...

મોરબી બાયપાસ ઉપર રોડની કામગીરી માટેના નડતરરૂપ ઝુંપડાઓ હટાવાયા

મોરબી : મોરબીના શનાળા બાયપાસ ઉપર રોડની કામગીરી માટેના નડતરરૂપ કાચા ઝુંપડા હટાવી દેવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને આ ડીમોલેશનની કામગીરી કરી હતી અને રોડની...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...