Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

મોરબી ભાજપ અગ્રણી અને ગુરુનાનક ટ્રાન્સપોર્ટ ના ઉદ્યોગપતિ દલવાઘસિંઘ બેન્સ નો આજે જન્મદિન

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના ગુરુનાનક ટ્રાન્સપોર્ટના જાણીતા ઉદ્યોગપતિ અને હાલ ભાજપના સક્રિય અગ્રણી દલવાઘસિંઘ બેન્સ (ચીકુભાઇ) નો આજે જન્મદિન છે જેની 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક તેમજ ગજાનંન પાર્ક...

ટંકારાના ગામોમાં TDOએ મુલાકાત લઇ વિવિધ કામોની ચકાસણી કરી

ટંકારા : કોરોનાના લીધે લાદેલા લોકડાઉન બાદ ચાલુ થયેલા વિકાસ કામોની ચકાસણી કરવા ટંકારા તાલુકાના વિવિધ ગામોમાં તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા એ ફિલ્ડ વિઝિટ કરી હતી અને કામની જાત તપાસ...

મોરબી: મકનસરમાં કારખાનેદાર સામે બાળમજૂરી કાયદાના ભંગનો ગુનો દાખલ

મોરબી : મોરબી જીલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા મકનસરમાં એક કારખાનામાં રેઇડ પાડવામાં આવી હતી. આ કારખાનામાં 2 બાળ શ્રમિકો કામ કરતા હોવાની શ્રમ આયુક્ત કચેરીના શ્રમ અધિકારી એમ. એમ....

મોરબી: પોઝિટિવ કેસ બાદ નહેરુગેઇટ વિસ્તારના 4 મકાનોનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ

આધેડનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સહિતના તંત્રએ તકેદારીના પગલાં લીધા મોરબી : મોરબીના નહેરુગેઇટ વિસ્તારમાં આવેલ શરગિયા શેરીમાં રહેતા 55 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય સહિતના તંત્રએ તકેદારીના...

મોરબીના સામાકાંઠે વોરા બાગ શોપિંગ પાસે ઉભરાતી ગટરોથી લોકો ને હાલાકી

મોરબી : મોરબીના સામાકાંઠે વોરા બાગ શોપિંગ પાસે ઉભરાતી ગટરોથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા અંગે તંત્રએ બેદરકારી દાખવતા રોડ પરથી પસાર થતા લોકો, દુકાનદારો તથા સ્થાનિકોમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...