ટંકારા: લજાઇમાં રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર માનવ મંદિરની શીલાન્યાસ વિધી સંપૂર્ણ
છેવાડાના અને ત્યજાયેલા વર્ગનો સહારો બનવાનું માનવ મંદિરનો મુખ્ય હેતુ
ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલા તીર્થધામ ભીમનાથ મહાદેવ મંદિર પાસે રૂ. 10 કરોડના ખર્ચે બે વર્ષમાં ભવ્ય અને...
મોરબી: સેઝોન પેપરમીલના સભ્યોએ 600 વૃક્ષો વાવી પર્યાવરણલક્ષી સંદશ આપ્યો
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : મોરબીના સેઝોન પેપરમિલના સદસ્યો દ્વારા 600 જેટલા વૃક્ષો વાવીને અનોખો પર્યાવરણલક્ષી સંદશ આપ્યો હતો.
મોરબી: સેવાભાવી યુવાન કિરીટ ચનીયારાનો આજે જન્મદિન
મોરબી: મોરબીના સેવાભાવી યુવાન કિરીટ ચનીયારાનો આજે જન્મદિન છે.ત્યારે તેમને તેમના સાગા સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે આ તકે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ પણ તેમને...
મોરબી અને વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો
મોરબી : મોરબી અને વાંકાનેરમાં ગઈ સાંજના સુમારે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું હતું. જાહેર થયેલા સરકારી આંકડા પ્રમાણે મોરબીમાં 17 મિમી અને વાંકાનેરમાં 20 મિમી એટલે કે બન્ને તાલુકાઓમાં અંદાજે પોણો...
મોરબીના સામાકાંઠે ST બસસ્ટોપ આવતીકાલથી શરુ
અનલોક ૧ માં સરકારે એસટી બસ સેવા શરુ કરી છે જોકે કેટલાક સ્ટોપ કાર્યરત ના હોય જેમાં મોર્બીના સામાકાંઠા વિસ્તારમાં સ્ટોપ ના હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાને...


















