Sunday, April 5, 2026
Uam No. GJ32E0006963

મોરબી નજીકના લજાઈ ગામે ૮૫ વર્ષના વૃદ્ધે જાત જલાવીને કર્યો આપઘાત

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના લજાઇ ગામે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા મહાદેવભાઇ જીણાભાઈ મસોત (ઉ૮૫)ને છેલ્લા ઘણા સમયથી બીમારી હોય તેઓ પોતાની બીમારીથી કંટાળી ગયા હોવાથી ગઈ કાલે પોતાની...

મોરબીમાં બનનાર સરકારી મેડિકલ કોલેજ અંગે RTI દ્વારા તમામ માહિતી મંગાઈ

સામાજિક કાર્યકર દ્વારા ટેન્ડર, ફી, સ્ટાફ, ડિપોઝીટ સહિતની વિગતો મંગાવાઈ મોરબી : હાલ મોરબીમાં સામાજિક કાર્યકર દ્વારા માહિતી મેળવવાના અધિકાર હેઠળ મેડિકલ કોલેજ અંગે માહિતી આપવા જાહેર માહિતી અધિકારીને અરજી કરી...

મોરબીમાં રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ નહિ મળે તો કાનૂની લડતની તૈયારી

મોરબીમાં ચારેબાજુ રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય હદે વધી ગયો છે શહેરના મુખ્ય માર્ગો પર ઢોર અડીંગો જમાવી બેસતા હોય છે જેથી ટ્રાફિકની સમસ્યા ઉપરાંત અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે મોરબીના સામાજિક...

વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શહેરના અધ્યક્ષ તરીકે નિમાયેલા દેવરામભાઈ પંડ્યાનું રાજીનામું

વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન મુજબ મોરબી જીલ્લામા સંગઠનનો વિસ્તાર કરવાનુ આયોજન કરવામા આવી રહ્યુ છે. જેના સંદર્ભે તાજેતરમાં વાંકાનેર શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે દેવરામભાઈ...

મોરબી : કંટેનમેન્ટ ઝોનમાં આવતા શિક્ષકોને ઓનડ્યુટી રજા આપવાની માંગણી

મોરબી: તાજેતરમા કોરોના મહામારીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવા બાબતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે હાલ વૈશ્વિક મહામારી કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe