મોરબી નજીકના લજાઈ ગામે ૮૫ વર્ષના વૃદ્ધે જાત જલાવીને કર્યો આપઘાત

0
181
/

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના લજાઇ ગામે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા મહાદેવભાઇ જીણાભાઈ મસોત (ઉ૮૫)ને છેલ્લા ઘણા સમયથી બીમારી હોય તેઓ પોતાની બીમારીથી કંટાળી ગયા હોવાથી ગઈ કાલે પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને ચા પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને ટંકારા તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/