Wednesday, September 17, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં વિવિધ 10 માંગણી સાથે આશાવર્કરોનું કલેક્ટરને આવેદન પત્ર

મોરબી : ઓલ ઇન્ડિયા આશા વર્કર્સ કો-ઓર્ડીનેશન કમિટી અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન અંતર્ગત મોરબીના આશા વર્કર બહેનો દ્વારા આરોગ્ય કર્મીઓને આરોગ્ય સેવા આપવા, આરોગ્ય કર્મીઓને સુરક્ષા આપવા, આશા...

મોરબીમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ : 60 વર્ષના વૃધ્ધ સંક્રમિત

રાજકોટ સિવિલમાં દાખલ મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ વૃધ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. આજે સવારે...

મોરબીમાં વાહનના ફેન્સી નંબર માટે 6 જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી : મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AA તથા ફોર વ્હીલર માટે GJ36 R સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૦૬/૦૭/૨૦૨૦ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી...

વાંકાનેર : પોલીસ સાથે માથાકૂટ બાદ રીક્ષા ચાલક સામે ફરજ રૂકાવટનો ગુન્હો નોંધાયો

રીક્ષા ચાલક તરફથી પણ પોલીસ સામે પૈસા માટે હેરાન કરી માર માર્યાની અરજી આપી વાંકાનેર : વાંકાનેર નજીક ગઈકાલે એક રીક્ષા ચાલક પોતે તથા પેસેન્જરોને માસ્ક પહેર્યા વગર રિક્ષામાં બેસાડીને નીકળ્યો હતો...

મોરબી ડીસ્ટ્રીક બાર એસોશિએશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઠરાવનો વિરોધ

મોરબી : બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 21 જૂનના રોજ એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે, લોકડાઉનને લઈને કોર્ટો બંધ હોવાથી ધારાશાસ્ત્રીઓની પ્રેક્ટિસ બંધ થઈ ગઈ હોય આવનારી તારીખ 31 ડિસેમ્બર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...