Wednesday, September 17, 2025
Uam No. GJ32E0006963

મોરબી: સેવાભાવી યુવાન કિરીટ ચનીયારાનો આજે જન્મદિન

મોરબી: મોરબીના સેવાભાવી યુવાન કિરીટ ચનીયારાનો આજે જન્મદિન છે.ત્યારે તેમને તેમના સાગા સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે આ તકે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ પણ તેમને...

મોરબી અને વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો

મોરબી : મોરબી અને વાંકાનેરમાં ગઈ સાંજના સુમારે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું હતું. જાહેર થયેલા સરકારી આંકડા પ્રમાણે મોરબીમાં 17 મિમી અને વાંકાનેરમાં 20 મિમી એટલે કે બન્ને તાલુકાઓમાં અંદાજે પોણો...

મોરબીના સામાકાંઠે ST બસસ્ટોપ આવતીકાલથી શરુ

અનલોક ૧ માં સરકારે એસટી બસ સેવા શરુ કરી છે જોકે કેટલાક સ્ટોપ કાર્યરત ના હોય જેમાં મોર્બીના સામાકાંઠા વિસ્તારમાં સ્ટોપ ના હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાને...

મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબના બહેનો દ્વારા જીવદયા લક્ષી કાર્ય

જીવદયા પ્રોજેક્ટ માટે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મેમ્બર ત્રીજેન્દ્રબેન બાળાબેન તરફથી ૫૦૦૦ નું અનુદાન મળેલ હોય જે લોકો ગાયોની નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે અને ગાયનું દૂધ કે કોઈપણ વસ્તુ વેચતા નથી...

મોરબી : બે શંકાસ્પદ દર્દીઓના સહિત 59ના સેમ્પલ લેવામાં આવ્યા

શંકાસ્પદ દર્દીમાં રાજકોટ સિવિલમાં દાખલ મોરબીની 5 મહિનાની બાળકી અને ચરાડવાના 54 વર્ષ પુરુષનો સમાવેશ મોરબી : મોરબીમાં મંગળવારે લેવાયેલા તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આજે વધુ બે શંકાસ્પદ દર્દી સહિત...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...